Webdunia - Bharat's app for daily news and videos

Install App

આરોગ્યને લગતી દરેક પરેશાની દૂર કરશે હળદરવાળુ ગરમ પાણી

Webdunia
સોમવાર, 12 ફેબ્રુઆરી 2018 (13:09 IST)
,
હળદરને શરૂઆતથી જ આરોગ્ય માટે વરદાનના રૂપમાં લેવામાં આવે છે. તેને રોજ લેવાથી હાજમાથી લઈને ધૂંટણ સુધીનો દુખાવો ઠીક થઈ જાય છે. તેથી જો તમે આ ચમત્કારિક ફાયદા આપનારી હળદરનુ પાણી રોજ લો છો તો તમે અનેક બીમારીઓથી બચી શકો છો.  
 
હળદરવાળુ પાણી બનાવવાની રીત 

 
સામગ્રી - 1/2 લીંબૂ, 1/4 ચમચી હળદર પાવડર, 1 ગ્લાસ ગરમ પાણી, 1 ચમચી મધ. 
 
એક ગ્લાસમાં અડધુ લીંબુ નીચોડો. હવે તેમ હળદર અને ગરમ પાણી મિક્સ ભેળવીને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણમાં સ્વાદમુજબ મધ નાખો. હળદર થોડીવાર પછી નીચે બેસી જાય છે તેથી પીતા પહેલા સારી રીતે હલાવીને પીવો. આ મિશ્રણને સવારે ખાલી પેટ પીવો. તેને પીવાના 1 કલાક સુધી કશુ ન ખાશો. તેનાથી મળનારા ફાયદા આ પ્રકારના છે. 
1. શરીરમાં ભલે કેટલો પણ સોજો કેમ ન હોય... આ હળદરવાળુ પાણી પીવાથી તે સોજો ઉતરી જાય છે. 
2. હળદરવાળુ પાણી પીવાથી પાચન ઠીક રહે છે અને પાચન ઠીક રહેવાથી શરીરમાં વધારાની ચરબી જમા થતી નથી. 
3. હળદર મગજ માટે ખૂબ સારી હોય છે. ભૂલવાની બીમારી જેવી કે ડિમેંશિયા અને અલ્જાઈમરને પણ તેના નિયમિત સેવનથી ઓછુ કરી શકાય છે.  
4. તેને પીવાથી લોહી સાફ થાય છે. જેનાથી ત્વચા સંબંધી બધી પરેશાનીઓ ખતમ થઈ જાય છે. 
5. તેને સતત પીતા રહેવાથી કોલેસ્ટ્રોલ ઠીક રહે છે. જેનાથી દિલ સંબંધી બીમારીઓ થતી નથી. 
6. ગરમ પાણીમાં લીંબૂ, હળદર પાવડર અને મધ મિક્સ કરીને પીવાથી આ શરીરની ગંદકીને યૂરીનના રસ્તે બહાર કાઢે છે. જેનાથી વૃદ્ધાવસ્થા દૂર રહે છે. 
જરૂરી ટિપ્સ - જો તમે આ પાણી પીવુ શરૂ કરી રહ્યા છો તો તમે એ પણ ધ્યાન રાખો કે હળદર ગરમ હોય છે. ક્યાય આ તમને ગરમી ન ચઢાવી દે. તેથી તમે તેને લેતી વખતે સાવધાની રાખો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Nautapa 2025- નૌતપા દરમિયાન આ ખાસ દીવો પ્રગટાવો, 9 દિવસમાં તમારું ભાગ્ય મજબૂત બનશે

Somwar Na Upay: સોમવારે અજમાવો આ સહેલા ઉપાયો, ભગવાન શિવ તમને બધા દુઃખમાંથી આપશે મુક્તિ, ઘરમાં ખુશીઓનો થશે વરસાદ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

આગળનો લેખ
Show comments