Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીળા દાંતથી છુટકારો મેળવવા અપનાવો આટલા ઘરેલુ ઉપાયો

Webdunia
શુક્રવાર, 12 જાન્યુઆરી 2018 (10:28 IST)
સમય વીતવાની  સાથે સાથે આપણા દાંત પીળા પડી જાય છે. જેના અનેક કારણો હોઈ શકે છે. જીંસ. દાંતોની સાફ-સફાઈનુ ધ્યાન ન રાખવુ, ખાવાની ખોટી આદતો અને વયનુ વધવુ. દાંતોનો રંગ ખરાબ હોવા પાછળ કેટલીક દવાઓ અને દાંત સંબંધી સમસ્યાઓ પણ કારણ હોઈ શકે છે. જો કે વર્ષમાં બે વાર દાંતોના ડોક્ટર પાસે જવાની સલાહ આપવામાં આવે છે. છતા પણ કેટલાક ઘરેલુ ઉપચાર ઘણા સહાયક બની શકે છે. 
 
- દાંતોની સફેદીને વધારવાનુ એક પ્રભાવશાળી માધ્યમ છે બેકિંગ સોડા. આ તમારા દાંતોને ચમકાવવા ઉપરાંત તેમા જમા પ્લાકને પણ હટાવશે. અડચી ચમચી બેકિંગ સોડાને ટૂથપેસ્ટમાં મિક્સ કરો અને અઠવાડિયામાં બે વાર તેનાથી દાંતને બ્રશ કરો. વિકલ્પના રૂપમાં તમે થોડાક ટીપા પાણીમાં  અડધી ચમચી બેકિંગ સોડા નાખીને તમારી આંગળીઓથી દાંતો પર મંજન કરી શકો છો.  
 
-લીંબુમાં બ્લીચિંગ એજેંટ્સ થાય છે જે પીળા દાંતની સમસ્યામાં સારુ કામ કરે છે.  તમે તમારા દાંતો પર ચમકાવવા માટે લીંબુના છાલટાના  સત્વનો ઉપયોગ કરી શકો છો કે પછી થોડાક પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને કોગળા પણ  કરી શકો છો. 
 
- કેટલા વિશેષજ્ઞોની સલાહ છે કે સફરજન પ્રાકૃતિક ઢંગથી દાંતોને સફેદ બનાવે છે. રોજ એક સફરજન ચાવો. તેના એસિડિક ગુણ દાંતો પર ખૂબ જ શાનદાર કામ કરે છે. 
 
- તમે મોટાભાગે જાહેરાતોમાં મોડલ્સને એવુ કહેતા સાંભળ્યુ હશે કે શુ તમરા ટૂથપેસ્ટમાં મીઠુ છે ? જેની પાછા એક કારણ છે. મીઠુ દાંતોને સાફ કરવામાં સહાયતા કરવાની સાથે જ તેને સફેદ પણ બનાવે છે. દાંતોના પીળાશને ઓછી કરવા માટે મીઠાને હલકા હાથે રોજ તમારા દાંત પર રગડો. 
 
- પીળા દાંતોની સમસ્યામાં તુલસીના પાનને વાટીને એક પેસ્ટ બનાવો અને તેનાથી તમારા દાંતો પર બ્રશ કરો. 
 
- સંતરાના છાલટામાં કેલ્શિયમ અને વિટામીન સી રહેલા છે જે મોઢાના બેક્ટેરિયા સામે લડે છે. આ સાથે જ દાંતોની પીળાશને પણ દૂર કરે છે. અઠવાડિયામાં ત્રણ વાર તમારા દાંતને સંતરાના છાલટાથી સ્ક્રબ કરો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

આગળનો લેખ
Show comments