Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોળીના 3 સરળ ઉપાય, વ્યાપાર કે નોકરીમાં ઉન્નતિ હોય છે.

Webdunia
મંગળવાર, 15 માર્ચ 2022 (12:39 IST)
1. સરસવનુ તેલનો દીવો - માન્યતા મુજબ હોલિકા દહનની રાત્રે સરસવનુ તેલનો ચૌમુખી દીવો ઘરના 
મુખ્ય દ્વારા પર લગાવો. તેની પૂજા અને સાથે જ શ્રીહરિ વિષ્ણુથી સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરવી. આવુ 
કરવાથી દરેક પ્રકારની મુશ્કેલીઓનો સમાધાન થાય છે. 
 
2. ગોમતી ચક્ર - 21 ગોમતી ચક્ર લઈને હોળિકા દહનની રાત્રે શિવલિંગ પર અર્પિત કરવું. તેનાથી વ્યાપાર કે 
નોકરીમાં ઉન્નતિ હોય છે. 
 
3. બતાશા- ઘર-પરિવારની સુખ-સમૃદ્દિ માટે દરેક સભ્યને હોળીની અગ્નિમાં ઘીમાં પલાળેલી લવિંગ, 1 
બતાશા અને 1 પાન સ્વાહા કરવુ જોઈએ. સાથે જ હોળીની 11 પરિક્રમા કરતા હોળીમાં સૂકા નારિયેળની 
આહુતિ આપવી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વધતી ગરમીથી વધાર્યું લૂ નું જોખમ, તેનાથી બચવા માટે તડકામાં બહાર નીકળતા પહેલા આ વસ્તુઓ ખાઓ

કેટલીવારમાં ખરાબ થઈ જાય છે ચા ? પડેલી ચા પીવાથી તમારા સ્વાસ્થ્યને શું કસાન થઈ શકે ?

કિડનીમાં પથરીનું મુખ્ય કારણ બની શકે છે ખરાબ પાણી, જાણો Kidney Stone નાં અન્ય કારણો શું છે ?

J પરથી મુકવા માંગો છો પુત્ર કે પુત્રીનું નામ તો આ રહ્યા 20 યૂનિક નામ

shr letter Names for baby girl- શ્ર પરથી નામ છોકરી

વધુ જુઓ..

નવીનતમ

Akshaya Tritiya Upay: અક્ષય તૃતીયાના દિવસે જરૂર કરી લો આ સહેલા ઉપાય, ધન ધાન્ય અને આરોગ્યની થશે પ્રાપ્તિ

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર ખરીદી કરવાને બદલે આ વસ્તુઓનું કરો દાન, પૂર્વજોના આશીર્વાદ વરસશે

Akshaya Tritiya 2025: 24 વર્ષ પછી અક્ષય તૃતીયા પર બની રહ્યો છે શુભ યોગ, આ 5 રાશિને થશે લાભ

Akshaya tritiya 2025- અક્ષય તૃતીયા પર બની રહ્યા છે 3 શુભ યોગ, કરો આ 5 ઉપાય, થશે ધનની વર્ષા

અક્ષય તૃતીયા પર સોના-ચાંદીની જગ્યાએ આ 5 વસ્તુઓ ખરીદો, દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને બગડેલા કામ થશે પૂર્ણ, જાણો લક્ષ્મી પૂજાનો શુભ મુહૂર્ત

આગળનો લેખ
Show comments