Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખરેખર નહી જાણતા હશો પાર્ટનર રાખવાના આ ફાયદા, શોધમાં થયું મોટું ખુલાસો

Webdunia
મંગળવાર, 29 જાન્યુઆરી 2019 (16:28 IST)
તાજેતરમાં થયેલ એક શોધમાં આ વાત ખુલાસો થયું છે કે જો તમે તનાવમાં છો તો તે સમયે તમે તમારા પાર્ટનર વિશે વિચારશો તો તમારું આખુ તનાવ ખત્મ થઈ જશે અને તમે રિલેક્સ અનુભવશો. આ શોધ રિસર્ચ યૂનિવર્સિટી ઑફ એરિજોનાની છે. શોધકર્તાએ જણાવ્યું કે જો તમે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યા છો અને તે સમયે તમે બહુ પરેશાન છો તો તે સમયે તમે તમારા પાર્ટનરના વિશે વિચારવું કારગર સિદ્ધ થઈ શકે છે. 
 
યૂનિર્વસિટી ઑફ એરિજોનાના ડાકટિઓરેલ સ્ટૂડેંટ કેલ બોરોસાએ જણાવ્યું કે અમારા જીવનમાં દરેક પગલાં પર તનાવ છે અને આ તનાવથી છુટકારો મેળવા અમે સંબંધ અને પ્રેમથી મેળવી શકે છે. 
 
આ સ્ટડીને આશરે 102 લોકો પર કરાઈ હતી જે લોકો પહેલાથી રિલેશનશિપમાં હતા. તેમા આ વાતને પણ જણાવ્યું કે ટેંશનથી છુટકારા મેળવવા પાર્ટનરનો મુખ્ય રોલ હોય છે. 
 
શોધકર્તાએ એક મિનિટ સુધી ઠંડા પાણીમાં પગ નાખીને ટેંશન ઓછું કરવાના પ્રયોગ કર્યું પણ આ પ્રયોગમાં અસફળ રહ્યા. પ્રયોગના સમયે મેળવ્યું કે જે લોકો તેમના પાર્ટનરની સાથે છે તે વધારે સંતુષ્ટ  અને ખુશ છે. આ અભ્યાસમાં આ વાતો પણ ખુલાસો થયુ કે જેલોકો સિંગલ રહે છે તેનાથી વધારે ખુશ રિલેશનશિપ વાળા લોકો રહે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મોટા ગુડ ન્યુઝ - હોર્મુજને પાર કરી ભારત આવશે 34 જહાજ, જાણો તેના પર શુ શુ લાદેલુ છે ?

ઇન્ડોનેશિયામાં 6.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે લોકો ગભરાઈને પોતાના ઘર છોડીને ભાગી ગયા હતા.

Redmi Turbo 5: 24GB સુધી રૈમ અને 7540mAh બેટરી, આજે લોંચ થશે તગડા ફીચરવાળો આ ફોન

NEET પરીક્ષા પહેલા ટેલીગ્રામ પર સરકારની લગામ, 22 જૂન સુધી નહી કરી શકે એક્સેસ

ગુજરાતમાં 21 જૂનથી વિધિવત ચોમાસાની શક્યતા: હવામાન વિભાગની આગાહી

વધુ જુઓ..

ધર્મ

Purnima June 2026: જૂનમાં આવશે વટ પૂર્ણિમા, નોંધી લો તારીખ અને શુભ મુહૂર્ત

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 જૂન 2026

Somvati Amavasya Vrat Katha 2026 - સોમવતી અમાવસ્યાની પૌરાણિક અને પ્રચલિત કથા

Somvati Amavasya 2026: સોમવતી અમાસના દિવસે આ વિધિથી કરો મહાદેવની પૂજા કરો, જાણો શુભ મુહૂર્ત અને યોગ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 જૂન 2026

આગળનો લેખ
Show comments