Webdunia - Bharat's app for daily news and videos

Install App

Guru purnima- ગુરૂ પૂર્ણિમા પર કરો આ ઉપાય , જલ્દી થશે લગ્ન

Webdunia
ગુરુવાર, 22 જુલાઈ 2021 (14:00 IST)
ઘણા એવા લોકો હોય છે જેના લગ્નમાં ઘણી મુશ્કેલીઓ આવે છે . ઘણી વાર તો આ લોકો ઘણા નિર્સ્શ પણ થઈ જાય છે. પણ એને નિરાશ થવાની કોઈ જરૂરત નથી કારણ કે ગુરૂપૂર્ણિમાના અવસરે જો નીચે આપેલા 
ઉપાય વિધિ-વિધાનથી કરશો તો આથી એમના લગ્ન જલ્દી થશે સાથે એન એ મનભાવતું જીવનસાથી પણ મળશે.
 
ઉપાય
- ગરીબોને પોતાની સામાર્થ્ય મુજબ પીળા ફળ જેમ કે કેરી , કેળા વગેરે દાન કરો.
- આ દિવસે નવા પીળા રૂમાલ સાથે રાખો.
- ભગવાન વિષ્ણુના મંદિઅરમાં જઈને બેસનના લાડુ. લાડુ સાથે કલગી પણ ચઢાવો. આ તરત લગ્નના અચૂક ઉપાય છે.
- કેળાના પેડની પૂજા કરો
- આ દિવસે ભોજનમાં કેસરમા ઉપયોગ કરો અને કેસરના તિલક લગાડો.
- જરૂરિયાત લોકોને પીળા કપડા દાન કરો.
- ગુરૂ બૃહસ્પતિના મંદિરમાં જઈને એને પીળી મિઠાઈ , ફળ , ફૂળ અને વસ્ત્ર
અર્પણ કરો.
- એક કિલો ચણાની દાળનાસાથે સોનાના કોઈ આભૂષણ દાન કરો.જો છોકરાના લગ્ન નહી થઈ રહ્યા હોય તો બ્રાહ્મણને દાન કરો અને જો છોકરીના લગ્ન નહી થઈ રહ્યા હોય તો કોઈ કન્યાને દાન કરો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તુવેર દાળ સાદી ખીચડી

Baby Name Start With "M"- મ પરથી છોકરી માટે નવા નામ

B અક્ષરથી શરૂ થતા અનોખા નામો, આ નામો ધરાવતા બાળકો ખૂબ જ જિદ્દી હોય છે

મમ્મીને જન્મદિવસની શુભેચ્છા - Birthday Wishes For Mother

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

વધુ જુઓ..

નવીનતમ

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Ganga Saptami 2025 Upay: શનિવારે ઉજવાશે ગંગા સપ્તમી જરૂર કરો આ ખાસ ઉપાય, દૂર થશે દરેક પરશાની

Ardra Nakshatra Upay: શુક્રવારે આર્દ્રા નક્ષત્ર સાથે આ ખાસ ઉપાયો કરો, સુખ અને સૌભાગ્ય મળશે

આગળનો લેખ
Show comments