Webdunia - Bharat's app for daily news and videos

Install App

Guru Purnima 2021: આજે ગુરૂ પૂર્ણિમા, સવારે 09 વાગ્યાથી રાહુકાળ, આ 5 મુહૂર્તમાં ભૂલથી પણ ન કરશો પૂજા-પાઠ

Webdunia
શનિવાર, 24 જુલાઈ 2021 (09:13 IST)
અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમાના રૂપમાં ઉજવાય છે.  આ ખાસ અવસર પર શિષ્ય પોતાના ગુરૂઓની પૂજા અર્ચના કરે છે. ગુરૂ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે.  અષાધ મહિનાની પૂર્ણિમાના દિવસે જ મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો. હિન્દુ ધર્મમાં કુલ પુરાણોની સંખ્યા 18 છે.  આ બધાના રચેતા મહર્ષિ વેદવ્યાસ છે.  આ વર્ષે ગુરૂ પૂર્ણિમા 24 જુલાઈ, એટલે કે આજના દિવસે શનિવારે ઉજવાય રહી છે. 
 
24 જુલાઈના રોજ કેટલા વાગ્યા સુધી રહેશે ગુરૂ પૂર્ણિમા 
 
હિન્દુ પંચાગ મુજબ અષાઢ મહિનાની પૂર્ણિમા 23મી જુલાઈના રોજ સવારે 10:43 વાગ્યે  શરૂ થઈ હતી, જે 24 જુલાઈના રોજ સવારે 08:06 સુધી રહેશે. ગુરુ  ઉદયતિથિમાં ઉજવાતી હોવાને કારણે ગુરૂ પૂર્ણીમા 24 મી જુલાઈએ છે 
 
ગુરૂ પૂર્ણિમાને આ મુહુર્તમાં ન કરશો પૂજા 
 
રાહુકાલ- સવારે 9.00 થી 10:30.
યમગંડ - બપોરે 01:30 થી 03 વાગ્યા સુધી 
ગુલિક કાલ-  સવારે 06 થી 07:30 સુધી ગુલિક કાલ
દુર્મૂહુર્ત કાલ - સવારે 05.38 થી 06.33 સુધી ત્યારબાદ 06:33 મિનિટથી 07: 27 મિનિટ સુધી.
વર્જય  કાલ-   સાંજે 04: 27 થી સાંજે 05:57.
 
ગુરૂ પૂર્ણિમા પર કરો ભગવાન વિષ્ણુની આરાધના  
 
આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે. અષાઢ પૂર્ણિમાનુ વ્રત રાખવા સાથે, ભક્તો ભગવાન વિષ્ણુની આરાધના કરે છે અને સત્યનારાયણ કથાનો પાઠ કરે છે અથવા કથા સાંભળે છે. પૂર્ણિમાના દિવસે દાન, તપ અને જાપનું વિશેષ મહત્વ છે

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments