Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરમીમાં રાખશો આ વાતોનુ ધ્યાન તો જમવાનુ બગડશે નહી

Webdunia
મંગળવાર, 1 માર્ચ 2022 (16:27 IST)
રસોઈ દરરોજ દરેક ઘરમાં બનાવાય છે. ક્યારેક ક્યારેક આ જરૂર કરતા વધુ પણ બની જાય છે આવામાં આ વાત પર ધ્યાન આપવુ ખૂબ જરૂરી છેકે ગરમીમાં ખાવાનુ ખરાબ થવાની શક્યતા વધુ રહે છે અને તેના ખરાબ થતી રોકવા માટે અનેક રીત અપનાવી શકાય છે. 
 
જાણો ટિપ્સ 
 
- જમવાનુ બનાવવાના 2 કલાકની અંદર જમી લેવુ જોઈએ. 
- ગરમીમાં રસોઈ વધુ સમય સુધી બહાર રહે તો તેમા બેક્ટેરિયા પેદા થવા માંડે છે. જે ખાવાનુ ખરાબ કરે છે. 
- ખાવાનુ બચી જાય તો તેને તરત ફ્રિજમાં મુકી દેવો સારુ રહે છે. 
- જો ફ્રીજ ન હ ઓય તો એક વાસણમાં પાણી નાખીને તેના ઉપર રસોઈના વાસણો મુકો. 
- બાળકોને માટે હંમેશા તાજુ જ ખાવાનુ બનાવો 
- બચેલી રસોઈ જૂના વાસણમાંથી કાઢીને હંમેશા નવા વાસણમાં મુકો 
- જરૂર કરતા વધુ ગરમ ખાવાનુ પણ ફ્રિજમાં ન મુકવુ જોઈએ. તેને ઠંડુ કરીને જ ફ્રિજમાં મુકો 
- એક દિવસથી વધુ જૂની રસોઈ બિલકુલ ન ખાશો 
- બચેલા ખોરાકને ક્યારેય પણ ફ્રેશ રસોઈમાં મિક્સ કરીને ન ખાશો 
-રસોઈને વારેઘડીએ ગરમ કરવાથી પણ ખાવાનુ જલ્દી ખરાબ થઈ જાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Na Upay: સોમવારે અજમાવો આ સહેલા ઉપાયો, ભગવાન શિવ તમને બધા દુઃખમાંથી આપશે મુક્તિ, ઘરમાં ખુશીઓનો થશે વરસાદ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

આગળનો લેખ
Show comments