Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું તમને ખબર છે પહેલી વાર પાણી-પુરી ક્યાં બની ?

Webdunia
ગુરુવાર, 5 એપ્રિલ 2018 (17:49 IST)
વેબદુનિયા ગુજરાતી 
વાત જો સ્ટ્રીટ ફૂડની હોય તો પહેલું નામ પાણી પુરીનો જ આવે છે. જેને ખાવાથી મોઢામાં પાણી આવી જાય છે. પર શું તમે જાણો છો કે પહેલી વાર પાણીપુરી ક્યાં બની હતી. અએ તેનો નામ શું હતું તો આજે વેબદુનિયા ગુજરાતી જણાવશે કે પાણીપુરી , પકોડી, ફુલ્કી જેના જુદા જુદા નામ છે તેમની શરૂઆત મગધ ક્ષેત્રથી 
 
થઈ હતી. જેને આજે દક્ષિણી બિહારના નામથી ઓળખાય છે. મૂળત એનુ નામ ફુલ્કી છે અને અહીં પર બનાવાય હતી. પછી એ દેશથી લઈને વિદેશ સુધી પહોંચી ગઈ. 
 
દેશના જુદા-જુદા રાજ્યોમાં તેને જુદા-જુદા નામથી ઓળખાય છે. ક્યાં પાની-પતાશા ના નામ થી ફેમસ છે તો કયાં પતાસી કહેવાય છે તો ક્યાં પર તેને ગુપચુપ, 
 
ગોળગપ્પા અને ફુલ્કી અને પકોડી પણ કહેવાય છે. આ એક એવું સ્ટ્રીટ ફૂડ છે જેનો સ્વાદ તો એક છે પણ નામ જુદા જુદા છે. 
- ફુલ્કી જ્યાં ચટપટી અને મીઠી હોય છે ત્યાં એને ખાવાથી ચાંદામાં (મોઢું આવે)પણ રાહત મળે છે. 
- જો તમે  પાણીપુરીમાં  હીંગનો પાણીમાં તૈયાર કરાય તો આ એસિડીટીને ખત્મ કરી નાખે છે. 
- પાણીપુરી માર્ગરીટા ચાકલેટ પાણીપુરી અને પાણી -પુરી શાટ્સ પણ ખૂબ પાપુલર થઈ રહ્યા છે. અહીં સુધીની હવે પાણીપુરી આઈસ્ક્રીમ માર્કેટમાં આવી ગઈ છે. 
- પાણી પુરીને તમે હાઈ કેલોરી ફૂડની કેટેગરીમાં રાખી શકો છો. એક પ્લેટમાં 4-6 પીસ હોય છે જેમાં આશરે 100 કેલોરી હોય છે પણ જ્યારે મન રહેતો વધારે ખાઈ લો છે જે સ્વાસ્થય માટે ફાયકારીથી નથી. 
- વજન ઓછું કરતા લોકો તેને ન ખાવુ. કારણ કે આ એક જંક ફૂડ છે જેનાથી વજન વધે છે. 
 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments