Webdunia - Bharat's app for daily news and videos

Install App

Recipe- મિક્સ દાળ બનાવવાનો આ દેશી રીત જેનાથી ફીકા ભોજનનો સ્વાદ વધી જશે

Webdunia
ગુરુવાર, 27 મે 2021 (17:35 IST)
મિક્સ દાળ બનાવવાનો આ દેશી રીત જેનાથી ફીકા ભોજનનો સ્વાદ વધી જશે 
દાળ પ્રોટીનથી ભરપૂર હોય છે. આ વાત અમે બધા જાણે છે પણ જ્યારે બે દાળને મિકસ કરીને બનાવે છે તો દાળની ગુડનેસ વધારે વધી જાય છે. આજે અમે તમને જણાવી રહ્યા છે. તુવેર અને મગની દાળને કેવી 
રીતે મિક્સ કરીને બનાવતા મિક્સ દાળનો સ્વાદ વધુ વધી જાય છે. 
 
સામગ્રી 
1 કપ તુવેર દાળ 
1/2 કપ પીળી મગની દાળ 
1 ટીસ્પૂન રાઈ 
1 ટીસ્પૂન જીરું 
1 ટીસ્પૂન લસણ સમારેલી 
1 ટીસ્પૂન આમલીનો પાણી 
1/4 ટીસ્પૂન લાલ મરચા પાઉડર 
1/4 ટીસ્પૂન હળદર પાઉડર 
8-10 લીમડા 
તેલ જરૂર પ્રમાણે 
મીઠું 
 
વિધિ
- સૌથી પહેલા મધ્યમ તાપ પર પ્રેશર કૂકરમાં બન્ને દાળ, મીઠું, હળદર પાઉડર અને પાણી નાખી 4 સીટી આવતા સુધી રાંધી લો. 
- નક્કી સમય પછી કૂકરનો પ્રેશર ખત્મ થતા ઢાકણ ખોલીને દાળને સારી રીતે મેશ કરી લો. 
- મધ્યમ તાપ કૂકર રાખી દાળમાં આમલીનો પાણી નાખી એક ઉકાળ આવતા સ્ય્ધે રાંધી લો. 
- બીજી બાજુ પેનમાં એક ચચમી તેલ નાખી ગરમ કરવા માટે મૂકો. 
- તેમાં રાઈ અને જીરું નાખી હવે લસણ નાખી સંતાડો. 
- લસણને સોનેરી થતા સુધી લાલ મરચાં પાઉડર અને લીમડો નાખી વધારને તરત દાળમાં નાખી 2 મિનિટ રાંધવું
- નક્કી સમય પછી ગૈસ બંદ કરી દો. 
- તૈયાર છે તુવેર મગદાળ તડકા 
- રોટી કે ચોખાની સાથે ગરમાગરમ સર્વ કરો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

આગળનો લેખ
Show comments