Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેરેંટસ આ ટેવથી બાળકોનો આત્મવિશ્વાસ ન કરવુ ઓછું

Webdunia
ગુરુવાર, 27 મે 2021 (17:30 IST)
કેટલાક પેરેંટ્સ બાળકોમાં બાળપણથી જ સારી ટેવ નાખવી અને તેને પરફેક્ટ બનાવવા ઈચ્છે છે. આ દરમિયાન તે બાળકોની સાથે આવું વ્યવહાર કરી જાય છે જેનાથી તે પોતે નહી જાણતા આવા વ્યવહારનો 
બાળકોની પર્સનેલિટી પર વિપરીત અસર પડે છે. તમારું બાળક બધા જાણતા પણ કઈક કરી નહી શકતો. એક શોધ પ્રમાણે માતા-પિતા દ્વારા દરેક વાત  બાળકોની અવગણના, માર, ખામીઓ કાઢવાથી તેમનામાં ભયની ભાવના ઉત્પન્ન થાય છે. બાળકોને લાગે છે કે તેમના માતાપિતા તેમને પસંદ નથી કરતા. આજે, અમે માતાપિતાની કેટલીક સમાન ટેવો વિશે વાત કરી રહ્યા છીએ, જેના કારણે બાળકોનો આત્મવિશ્વાસ ખોવાઈ જાય છે.તે 
 
ટોક-ટોકી
બાળકોને પલંગ પર કૂદકો લગાવવી, દોડવું અને ઉલ્ટા-સીધા કામ કરવું તમને વિચિત્ર લાગે, પણ બાળકો માટે આ એક મોટી બાબત છે. જ્યારે માતાપિતા હંમેશાં બાળકને ઠપકો આપે કે ટોકે છે તો તેનામા% ડર 
બેસી જાય છે તેથી જરૂરી છે કે બાળકને ટોકવાની જગ્યા પ્રેમથી સમજાવો. ક્યારે-ક્યારે તેની આ ટેવોને ઈગ્નોર કરવું. 
 
સરખામણી 
માતાપિતાની અંદરની સૌથી ખરાબ ટેવ એ છે કે તેઓ તેમના બાળકોની સરખામણી પડોશીઓ અથવા સંબંધીઓનાં બાળકો સાથે કરે છે. આમ કરવાથી બાળકોના મૂડ પર અસર પડે છે. તેનામાં હીન ભાવના આવે 
છે જે આગળ ચાલીને ખતરનાક રૂપ ધારણ કરી શકે છે. ભૂલીને પણ બાળકની સામે તેમની સરખામણી ન કરવી. 
 
મજાક ઉડાવવી 
કેટલાક પેરેંટ્સ એવા પણ છે જે વગર વિચારી બાળકની નાનકડી વાતોના મજાક કરવા લાગે છે. આવુ તમે મજાકમાં કરો છો પણ ભાવુક બાળકો પર તેનો ખરાબ અસર પડે છે. તે આ વાતને દિલમાં રાખે છે તેથી 
જરૂરી છે કે બાળકોની દરેક વાતને ધ્યાનથી અને પ્રેમથી સાંભળવી અને જવાબ આપવું. 
 
કમી જણાવવી 
બાળપણ ઈમ્પરફેક્ટ હોય છે જેમ બાળક મોટુ હોય છે તે પરફેક્શનની તરફ વધે છે. પણ ઘણા માતા-પિતાને તેમના બાળકોમાં બાળપણથી જ પરફેક્ટ વસ્તુઓ જોઈએ હોય છે. જેમ બાળક પેંટીંગ કરે છે પણ તે 
પરફેક્ટ ન બને તો પેરેંટ્સ તેમાં કમીઓ કાઢવા લાગે છે. આવુ વ્યવહાર કરવાથી બાળકને તે કામના પ્રત્યે કાંફીડેંસ લૂજ થઈ શકે છે. પેરેંટ્સને જોઈએ કે તે સમય-સમય પર બાળકોના વખાણ કરતા રહેવું. 
 
નાની વાત પર માર 
બાળપણમાં બાળકની ભૂલ કરવી સામાન્ય વાત છે. બાળપણમાં તેમની કોઈ પણ ભૂલ આટલી મોટી નહી હોય છે જેને લઈને તેને માર મારવી. હમેશા આવુ હોવાથી તે પોતાને સેફ ફીલ નહી કરતા તેમાં અસુરક્ષાની 
ભાવના પેદા થશે. પેરેંટ્સને જોઈએ કે તે બાળકને મારવાની જગ્યા તેને પ્રેમથી સમજાવુ કે હળવી સજા આપવી. 
 
ધ્યાન રાખો આ વાત 
- બાળકોના સમયે સમયે વખાણ કરો. 
- બહારના વ્યક્તિની સામે ક્યારેય બાળકના કામની બુરાઈ કરવી. 
- વાત-વાતમાં બાળકોને ટોકવું અને ઠપકો આપવાનું બંધ કરો. 
- નાનપણથી જ પરફેક્ટ બનાવવાનો વિચાર દૂર કરો. 
- બાળકોની કેટલીક આદતોને ઈગ્નોર કરવું. 
-  ભૂલ કરતા પર  પ્રેમથી સમજાવો

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments