Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ છે મલાઈ કોફ્તા બનાવવાના દમદાર ટીપ્સ

Webdunia
સોમવાર, 10 મે 2021 (11:40 IST)
મલાઈ કોફ્તા ખાવામાં દરેક કોઈ પસંદ કરે છે. નાન કે તંદૂરી રોટલીની સાથે તેનો સ્વાદ બેમિસાલ લાગે છે. પણ શું તમે ઘરમાં જ તેને બનાવી શકો છો. અમે જણાવી રહ્યા છે એકદમ હોટલ જેવી મલાઈ કોફ્તા બનાવવાની ટીપ્સ 
 
- પનીર અને બટાટાને સારી રીતે મેશ કરી લો. 
- બટાકાની માત્રા ઓછી રાખવી. જેમ 300 ગ્રામ પનીરની સાથે 2 મધ્યમ સાઈજ બટાટા. 
- મિશ્રણમાં કાર્ન ફ્લોર મિક્સ કરવો ન ભૂલવું. 
- કાર્ન ફ્લોર નહી છે તો તમે મેંદો પણ મિક્સ કરી શકો છો. 
- કિશમિશ મિક્સ કરવાથી સ્વાદ વધુ સારુ આવે છે. 
- ગ્રેવીના મસાલા સંતાડતા સમયે મોટી ઈલાયચીનો ઉપયોગ જરૂર કરો. 
- મોટી ઈલાયચી સ્વાદમાં ચારચાંદ લગાવશે. 
- ગ્રેવીમા& મોટી ઈલાયચી સાથે નાની ઈલાયચી, લવિંગ, તજ બધાનો પ્રયોગ કરવું. 
- કોફ્તા ભૂલીને પણ ગ્રેવીમાં ન નાખવું 
- સર્વ કરતા સમયે કોફ્તા બાઉલમાં નાખો ઉપરથી ગ્રેવી નાખવી. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

આગળનો લેખ
Show comments