Webdunia - Bharat's app for daily news and videos

Install App

રોટલીઓને લાંબા સમય સુધી નરમ કેવી રીતે રાખશો ?

મોનિકા સાહૂ
સોમવાર, 15 માર્ચ 2021 (15:09 IST)
Monika sahu
દરેકને રોટલીઓ નરમ અને ગરમ જ ભાવે છે. પણ દરેક સમયે રોટલીઓ ગરમ-ગરમ જ મળે એ  જરૂરી નથી. પણ , હા જોએ તમે ઈચ્છો તો રોટલીઓ ને લાંબા સમય સુધી નરમ રાખી શકો છો. 
 
જો તમે ઓફિસમાં કામ કરો છો અને તમારા બાળકો શાળામાંથી આવીને ઠંડી અને કડક રોટલી  ખાય તો દેખીતુ છે કે તમને દુખ થશે જ્  તો આજે અમે તમને જણાવી રહ્યા છે કે રોટલીઓને લાંબા સમય સુધી 
 
નરમ રાખવા શું-શું કરવું
1. રોટલીને શેકીને સૌથી પહેલા એને કૂલિંગ રેક એટલે કે રોટલીની જાળી  પર મુકો. . 
 
2. પછી કેસરોલમાં એક મોટી  સાઈઝનું સાફ પાતળું કૉટન કપડું પાથરો, જેમાં રોટલીઓ આવી જાય. 
 
3. જ્યારે બધી રોટલીઓ શેકાઈ જાય ત્યારે તેને  કેસરોલના મુકીને તેને કપડાથી પૂરી  ઢાંકી દો. 
 
4. પછી કેસરોલના ઢાકણ લગાવીને મૂકી દો. 
 
5. આવુ કરવાથી રોટલીઓ અને પરાંઠા 1.5 -2 કલાક સુધી ગરમ અને નરમ હેશે. 
 
6. રોટલીઓને હવા લાગવાથી જ એ કડક થાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તમારી સોના-ચાંદીની ખરીદીથી સરકાર ધનવાન બની ગઈ છે! 3 મહિનામાં 10,000 કરોડ કમાયા.

15 ઓગસ્ટ પહેલા દિલ્હીમાં હાઈ એલર્ટ! પોલીસે 19 ખતરનાક આતંકવાદીઓના પોસ્ટર લગાવ્યા

ખેડૂતો માટે ખુશખબર: રાજ્ય સરકાર સ્થાપશે પ્રાકૃતિક ખેતીના 'મોડેલ કેમ્પસ', તાલીમ સાથે બિયારણ પણ મળશે

AMCનો મોટો નિર્ણય: ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ વિનાના બિલ્ડિંગ પ્રોજેક્ટ્સની મંજૂરી અટકશે

અમદાવાદમા ગાર્ડે અગાશી પર વિદ્યાર્થીની પર કર્યુ દુષ્કર્મ, 90 મિનિટ પછી પરત ફર્યો, CCTV એ ખોલ્યુ આખુ કાંડ

વધુ જુઓ..

ધર્મ

Happy Jivantika Vrat Wishes 2026 - બાળકોના દીર્ઘાયુ આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે કરવામા આવતા જીવંતિકા વ્રતની શુભેચ્છા -

Dashama Vrat Wishes 2026 in Gujarati - જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવનારી દશામા વ્રતની શુભેચ્છા

જીવંતિકા માં ની થાળ આરતી

જીવંતિકા માં ની આરતી

Hariyali Amavasya Vrat Katha- હરિયાળી અમાસ, વ્રત કથા

આગળનો લેખ
Show comments