Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાક કે દાળમાં મીઠુ કે મરચા થઈ ગયુ વધારે તો ટ્રાઈ કરો આ 8 ઘરેલૂ ઉપાય

Webdunia
મંગળવાર, 11 મે 2021 (21:30 IST)
તમે કેટલી પણ ટેસ્ટી શાક બનાવો પણ જો તેમાં મીઠુ વધારે થઈ ગયો તો તમારી આખી મેહનત  ખરાબ થઈ જાય છે. વધારે મીઠું થવાથી બાકી મસાલાનો તેસ્ટ પણ ખરાબ થઈ જાય છે. અને સાથે જ્ક વધારે 
મીઠુ ખાવાથી બ્લ્ડ પ્રેશર વધે છે આવો જાણીએ જો શાક કે પછી કોઈ ડિશમાં મીઠુ વધારે થઈ ગયો તો તમે તેને કેવી રીતે સુધારશો. 
- શાક કે સૂપમાં મીઠું વધારે થઈ ગયો છે તો બટાટા છીલીને નાખી દો અને સર્વ કરતા પહેલા કાઢી લો. આવુ કરવાથી શાક કે સૂપ વધાતે મીઠુ બટાટા લઈ લેધે અને સ્વાદમાં પણ કોઈ કમી નહી રહેશે. 
- જો ગ્રેવી વાળો શાકમાં વધારે મીઠુ થઈ ગયો તો લોટની ગોળી નાખી દો. તેનાથી વધારે મીઠુ લોટમાં આવી જશે પછી લૂઆને કાઢી લો. 
- તમે ઈચ્છો તો તેમાં 1-2 ચમચી દહી નાખી પણ શાકમાં વધારે મીઠુને ઓછુ કરી શકાય છે. 
- દાળમાં જો મીઠુ વધારે થઈ જાય તો લીંબૂનો રસ નાખી શકો છો. 
- જો શાક વધારે તીખુ થઈ ગયો છે તો તેમાં એક મોટી ચમચી ઘે નાખી દો. 
- લીંબૂના કડાધના કારણે અમે આખુ લીંબૂ નિચોડતા નથી. લીંબૂનો રસ કાઢવા માટે તેને 15-20 સેકંડ માઈક્રોવેવમાંગર્મ કરો કે ગૈસની તાપ જોવાવી તેને ગર્મ કરી લો ત્યારબાદ લીંબૂનો રસ કાઢો આવું કરવાથી 
બધુ રસ સરળતાથી નિકળી જશે. 
- મરચા કાપતા હાથમાં બળતરા થવ લાગે તો મરચા કાપતા પહેલા હાથમાં થોડો તેલ કે ઘી લઆવી લો. હાથ ચિકણા નહી કરવા તો કાતરથી મરચા કાપો. 
- ફ્રીજરમાં ફટાફટ બરફ બનાવવી છે તો પાણીને હળવુ ગર્મ કરી બનાવાવા રાખો આ રીતે બરફ જલ્દી બનશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments