Webdunia - Bharat's app for daily news and videos

Install App

Farali Recipe- મગફળીની કઢી

Webdunia
મંગળવાર, 2 એપ્રિલ 2024 (18:05 IST)
વ્રતમાં ફરાળી કઢી મળી જાય તો બસ થાળી પુરી સમજો. આજે અમે તમને ચણાના લોટની જગ્યા રાજગરાના લોટ અને મગફળીના પાઉડરથી બનાવેલ સરસ કઢીની રેસીપી જણાવીશ. કઢીનો સ્વાદ બધાને ખૂબ પસંદ આવે છે પણ જણાવીએ કે તેને તમે વ્રતના સમયે પણ આરામથી ખાઈ શકો છો. કારણકે વેબદુનિયા લઈને આવ્યું છે ચણાના લોટની નહી પણ વ્રત સ્પેશલ રાજગીરાની કઢી 
 
સામગ્રી 
બે-કપ તાજુ દહી 
ત્રણ ચમચી રાજગીરાનો લોટ 
2  ચમચી મગફળી શેકેલી વાટેલી 
એક ચમચી સિંધાલૂણ 
એક નાની ચમચી આખુ જીરું 
બે લીલા મરચાનો પેસ્ટ 
એક નાની ચમચી ગોળ 
લીમડા 4-5
ઘી જરૂર પ્રમાણે 
પાણી જરૂર પ્રમાણે 
સજાવટ માટે કોથમીર 
 
વિધિ- 
- સૌથી પહેલા એક વાટકીમાં રાજગરાનો લોટ, દહીં, સિંધાલૂણ, નાખી સારી રીતે મિક્સ કરો. 
- મધ્યમ તાપ પર એક પેનમાં ઘી ગરમ કરી તેમા જીરુ તતડાવો અને લીમડો નાખો. 
- જીરું અને લીમડો નાખી સંતાળો. તેમા આદુ મરચાની પેસ્ટ નાખો. 
- પછી તેમાં મગફળીના પાવડર નાખો. માત્ર 30 સેકંડ સાંતળી લો. 
- પછી તેમાં દહીં રાજગરાનો લોટનુ મિક્સ નાખો. આશરે 10 મિનિટ મધ્યમ તાપ પર રાંધવું. 
- પછી તેમા સ્વાદ મુજબ ખાંડ કે ગોળ નાખો. 
- કઢીની સારી રીતે ઉક્ળ્યા પછી તાપ બંદ કરી નાખો. 
- તૈયાર છે વ્રત સ્પેશલ મગફળીની કઢી. કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરો. 


Edited By- Monica sahu 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments