Webdunia - Bharat's app for daily news and videos

Install App

Farali Recipe- મગફળીની કઢી

Webdunia
મંગળવાર, 2 એપ્રિલ 2024 (18:05 IST)
વ્રતમાં ફરાળી કઢી મળી જાય તો બસ થાળી પુરી સમજો. આજે અમે તમને ચણાના લોટની જગ્યા રાજગરાના લોટ અને મગફળીના પાઉડરથી બનાવેલ સરસ કઢીની રેસીપી જણાવીશ. કઢીનો સ્વાદ બધાને ખૂબ પસંદ આવે છે પણ જણાવીએ કે તેને તમે વ્રતના સમયે પણ આરામથી ખાઈ શકો છો. કારણકે વેબદુનિયા લઈને આવ્યું છે ચણાના લોટની નહી પણ વ્રત સ્પેશલ રાજગીરાની કઢી 
 
સામગ્રી 
બે-કપ તાજુ દહી 
ત્રણ ચમચી રાજગીરાનો લોટ 
2  ચમચી મગફળી શેકેલી વાટેલી 
એક ચમચી સિંધાલૂણ 
એક નાની ચમચી આખુ જીરું 
બે લીલા મરચાનો પેસ્ટ 
એક નાની ચમચી ગોળ 
લીમડા 4-5
ઘી જરૂર પ્રમાણે 
પાણી જરૂર પ્રમાણે 
સજાવટ માટે કોથમીર 
 
વિધિ- 
- સૌથી પહેલા એક વાટકીમાં રાજગરાનો લોટ, દહીં, સિંધાલૂણ, નાખી સારી રીતે મિક્સ કરો. 
- મધ્યમ તાપ પર એક પેનમાં ઘી ગરમ કરી તેમા જીરુ તતડાવો અને લીમડો નાખો. 
- જીરું અને લીમડો નાખી સંતાળો. તેમા આદુ મરચાની પેસ્ટ નાખો. 
- પછી તેમાં મગફળીના પાવડર નાખો. માત્ર 30 સેકંડ સાંતળી લો. 
- પછી તેમાં દહીં રાજગરાનો લોટનુ મિક્સ નાખો. આશરે 10 મિનિટ મધ્યમ તાપ પર રાંધવું. 
- પછી તેમા સ્વાદ મુજબ ખાંડ કે ગોળ નાખો. 
- કઢીની સારી રીતે ઉક્ળ્યા પછી તાપ બંદ કરી નાખો. 
- તૈયાર છે વ્રત સ્પેશલ મગફળીની કઢી. કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરો. 


Edited By- Monica sahu 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Shukra Pradosh Vrat 2025: શુક્ર પ્રદોષ વ્રતના દિવસે ઘરે લાવો આ એક વસ્તુ, સદા ભરેલી રહેશે તિજોરી

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

આગળનો લેખ
Show comments