Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarati Varta- કબીરના ધૈર્યની સુંદર કથા- સાડીના ટુકડા

Webdunia
મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (11:33 IST)
એક નગરમાં એક વણકર રહેતો હતો. એ સ્વભાવથી ખૂબ શાંત, નમ્ર અને વફાદાર હતો. તેને ક્રોધ તો ક્યારે આવતું જ નહી હતું. એક વાર કેટલાક છોકરાને શેતાનિયત સુઝાઈ. એ બધા તે વણકર પાસે આ સોચીને પહોંચ્યા કે જુએ તેને ગુસ્સા કેમ નહી આવે ? 
 
તેમાં એક છોકરો બહુ ધનવાન માતા-પિતાનો પુત્ર હતો. એ ત્યાં પહોંચીને બોલ્યો આ સાડી કેટલાની આપશો ? 
 
વણકરે કીધું- 10 રૂપિયાની 
 
ત્યારે છોકરો તેમને ખીંજાવવાના ઉદ્દેશ્યથી સાડીના બે ટુકડા કરી નાખ્યા અને એક ટુકડા હાથમાં લઈને બોલ્યો. મને આખી સાડી નહી જોઈએ, અડધી જોઈએ. તેનું શું કીમત લેશો. 
 
વણકરે શાંતિથી કીધું 5 રૂપિયા 
 
છોકરાએ તેના પણ બે ટુકડા કરી નાખ્યા અને પછી કીમત પૂછ્યું. વણકર અત્યારે પણ શાંત જ હતો. તેને જણાવ્યું- અઢી રૂપિયા 
 
છોકરા આરીતે સાડીના ટુકડા કરતા ગયું. 
 
અંતમાં બોલ્યો- હવે મને આ સાડી નહી જોઈએ. આ ટુકડા મારા શું કામના 
 
વણકરે શાંટ ભાવથી કીધું- દીકરા. હવે આ ટુકડા તમારા શું, કોઈના પણ કામના નહી રહ્યા. 
 
હવે છોકરાને શર્મ આવી કહેવા લાગ્યું- મેં તમારું નુકશાન કર્યું છે. તેથી હું તમારી સાડીની કીમત આપું છું. 
 
વણકરે કીધું જ્યારે તમે આ સાડી લીધી જ નહી તો હું તારાથી પૈસા કેવી રીતે લઈ શકું છું. 
છોકરાઓના અભિમાન જાગ્યું અને એ કહેવા લાગ્યું. હું બહુ અમીર છું. તમે ગરીબ છો. હું તમને રૂપિયા આપીશ તો મને કોઈ તફાવત નહી પડે. પણ તમે આ ઘાટો કેવી રીતે સહેશો. અને નુકશાન મેં કીધું છે તો ઘાટા પણ મને જ પૂરો કરવું જોઈએ. 
 
વણકરે કીધું- તમે આ ઘાટો પૂરા નહી કરી શકતા. વિચારો,ખેડૂતે કેટલું શ્રમ લાગ્યું ત્યારે આ કપાસ થઈ. પછી મારી પત્નીએ તેમની મેહનતથી તે કપાસને વણીને સૂત બનાવ્યું. પછી મે તેને રંગ્યું અને વણ્યું. આટલી મેહનત ત્યારે સફળ થતી જ્યારે આ કોઈ પહેરતું, તેનાથી લાભ ઉઠાવતું. તેનો ઉપયોગ કરતો. પણ તમે તેની ટુકડા-ટુકડા કરી નાખ્યાૢ અ ઘાટો કેવી રીતે પૂરો થશે ? વણકરની આવાજમાં આક્રોશની જગ્યા ખૂબ દયા અને સૌમયતા હતી. 
 
છોકરા શર્મથી પાણી-પાણી થઈ ગયું. તેમની આંખો ભરી આવી અને એ સંતના પગમાં પડી ગયું.
 
વણકરે ખૂબ પ્રેમથી તેને ઉઠાવીને તેમની પીઠ પર હાથ ફેરતા કીધું- 
 
દીકરા, જો હું તમારાથી આ રૂપિયા લઈ લેતો તો મારું કામ તો થઈ જતું પણ તારા જીવનના એ જ હાલાત થતી જે આ સાડીની થઈ. કોઈ પણ તેનાથી લાભ નહી થતું. સાડી તો એક ગઈ, હું બીજી બનાવી લઈશ પણ તારા જીવન એક વાર અહંકારમાં નષ્ટ થઈ ગઈ તો બીજા ક્યાંથી લાવશો ? તમારો આ પશ્ચાતાપ જ મારા માટે બહુ અમૂલ્ય છે. 
 
સીખામણ- સંતની ઉંચા વિચારથી છોકરાનો જીવન બદલી ગયું. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments