Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોપરું આરોગ્ય માટે પ્રકૃતિનુ વરદાન મહિલાઓને હોય છે ખાસ ફાયદા

Webdunia
મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (10:32 IST)
એંટીઑક્સીડેંટસનો ભંડાર નારિયેળમાં ફિનૉલિક કપાઉંડ હોય છે જે એંટીઑક્સીડેંટ્સ છે. આ તમારી સેલ્સના ઑક્સીડેટિવ ડેમેજને રોકે છે. તેમાં ગેલિક એસિડ, હૈફિક એસિ, સેલિસિલિક એદિડ,  પી કોમ્યુયૂરિક એસિડ હોય છે. નારિયેળ તમારી ધમનીઓમાં પ્લૉક બનવાથી રોકે છે જે હાર્ટ બ્લોકેજના કારણે હોય છે. 
 
સૂકું કોપરું જેટલું ભાવે તેટલું દિવસમાં એક કે બે વાર રોજ ચાવવું. ચાવતી વખતે જરૂરિયાત પ્રમાણે થોડો ગોળ પણ ખાવો. આનાથી સમગ્ર શરીરની માંસપેશીઓ પણ પુષ્ટ 
 
થાય છે અને સાથે સાથે સ્તન પણ પુષ્ટ થાય છે.
 
હેડકી: હેડકી થોડીવાર આવીને બંધ થઈ જાય ત્યારે તેની ગંભીરતાનો ખાસ અનુભવ થતો નથી. પરંતુ જ્યારે આવી જ હેડકી સતત આવ્યા કરે અને કોઈ પણ ઉપાયો કરવા 
 
છતાં બંધ ના થાય ત્યારે દર્દી અને સગાંસંબંધીઓની પરેશાની વધી જાય છે. સતત આવતી હેડકીમાં નારિયેળનો એક ઉપચાર ખૂબ ઉપયોગી છે.
 
કનેક્ટિવ ટિશ્યૂઝ માટે ફાયદાકારી 
કોપરામાં ઘણા એવા પોષક તત્વ છે જે તમારા કનેક્ટિવ ટિશ્યૂઝને મજબૂત બનાવે છે નારિયેળને ડાઈટમાં શામેલ કરવાથી ગઠિયા અને ઑસ્ટિયોરોપોસિસ જેવી સમસ્યાઓ થવાનો ખતરો ઓછુ થાય છે તે સિવાય આ સ્કિન માટે સારું હોય છે. 
 
આયરનની કમીને દૂર કરે છે. 
મહિલાઓમાં આયરનની જમી મોટી સમસ્યા છે સૂકા નારિયેળમાં આયરનની માત્રા વધારે હોય છે દરરોજ ડાઈટમાં કોપરા ખાવાથી આયરનની ઉણપ દૂર હોય છે . ગર્ભવતે મહિલાઓને કોપરું ખાવાની સલાહ આપવામાં આવે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી રહેશે?

આગળનો લેખ
Show comments