Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarati Story - ગુજરાતી વાર્તા- પ્રેરણા ?

Webdunia
સોમવાર, 30 એપ્રિલ 2018 (23:09 IST)
તન અને મન બે છોકરાઓ હતા. બન્ને એક પિતાની સંતાન હતા પણ બન્નેના વ્યવહારમાં ખૂબ તફાવત હતો 
 
તન - ખૂબ બદમાશ  , શરાબી. જુગાર રમતો અને પરિવારને હેરાન કરતો વ્યવ્હાર ધરાવતો હતો 
 
પણ એના જ બીજા ભાઈ મન એનાથી ખૂબજ વિરૂધ વ્યવહારના હતા. એ ખૂબ સંસ્કારી , સમજુ હોશિયાર અને સફળ માણસ હતો . 
 
એ ગામના લોકોને ખૂબ અચરજ થતું હતું કે એક જ પરિવારના આ બન્ને ભાઈ આટલા જુદા-જુદા કેમ 
 
એક વાર તન જે શરાબી અને જુગારીપુત્રને લોકોએ પૂછવામાં આવે કે તમારી આ હાલત પાછળ કોણ માણસ જવાબદાર છે ? 
 
તન એ જવાબ આપુઓ મારા પિતાજી !!! 
 
હવે લોકો બીજા પુત્ર પાસે ગયા અને પૂછવા લાગ્યા કે તમે આટલા સરળ સ્વભાવના માણસ છો તો તમને બધા માટે કોણે જવાબદાર ગણો છો ? 
 
મન , એ જવાબ આપ્યો 
 
મારા પિતાજી !!!!
 
લોકો વિચારમાં પડી ગયા કે બે લોકોની પ્રેરણ એક જ માણસ એ પણ જુદા -જુદા આ કેવી રીતી થાય ? 
 
 
તો લોકોએ એના પિતાથી મળ્યા એ સાવ શરાબી, જુગારી હતા 
 
આથી તન એના પિતાની જેમ શરાબી બની ગયો અને તન , એ બધાથી હેરાન હતો અને એને નાપસંદ કરતો હતો તેથી એણે વિચાર્યો કે હું ક્યારે પણ આવું કોઈ કામ નહી કરું નેથી લોકોને શારીરિક અને માનસિક પરેશાની થાય !!! 
 
 
આ વાર્તા થી અમે આ શીખામણ મળે છે કે કોઈ વસ્તુ કે માણસની સારી કે ખરાબ વર્તન કે પ્રેરણા લેવી કે અપનાવવા એ અમારા ઉપર છે... 
------------------------------------------------------


વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઇરાન યુદ્ધની સીધી અસર: જેટ ઇંધણના ભાવ વધતા દેશની મોટી એરલાઇન્સ દ્વારા જૂન-જુલાઈની ફ્લાઇટ્સમાં ભારે કપાત

'ડોનાલ્ડ ટ્રમ્પ' નામની ભેંસની બલિદાન આપવા પર પ્રતિબંધની ઈરાને મજાક ઉડાવી; જાણો સમગ્ર મામલો

સાવકી માતા અને પુત્ર વચ્ચેના પ્રેમ સંબંધનો કરુણ અંત; બદનામીના ડરથી પ્રેમીએ ઝેર પીધું, સ્ત્રીએ પણ દુઃખમાં આત્મહત્યા કરી

ગોલગપ્પા ખાવા મોંઘા પડ્યા! 15 વિદ્યાર્થીનીઓ બીમાર પડી... ફૂડ પોઇઝનિંગને કારણે હોસ્પિટલમાં દાખલ.

ત્વિષા શર્માની સાસુ ગિરીબાલા સિંહને મોટો ઝટકો લાગ્યો કારણ કે હાઈકોર્ટે કહ્યું કે કોઈ પણ કાયદાથી ઉપર નથી

વધુ જુઓ..

ધર્મ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

Adhik Guru Pradosh Upay: અધિક ગુરુ પ્રદોષના દિવસે કરો આ ઉપાયો, ભગવાન શિવ બધી મુશ્કેલીઓ કરશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -28 મે 2026

આગળનો લેખ
Show comments