Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jyotiba Phule Jayanti 2023 : મહિલાઓના વિરૂદ્ધ ફેલાયેલી કુરીતીઓને દૂર કરનારા જ્યોતિબા ફુલેના સુવિચાર

Webdunia
મંગળવાર, 28 નવેમ્બર 2023 (11:32 IST)
Mahatma Jyotiba Phule Jayanti: મહાત્મા જ્યોતિબા ફુલે 19મી સદીના એક મહાન સમાજ સુધારક, સમાજસેવી, લેખક અને ક્રાંતિકારી કાર્યકર્તા હતા. આજે એટલે કે 11 એપ્રિલને તેમની જયંતી છે. સન 1827માં મહારાષ્ટ્રાઅ સતારામાં જ્યોતિરાવ ફુલેનુ જન્મ થયુ હતુ. તેણે તેમના આખુ જીવન મહિલાઓ અને દલિતના ઉત્થાનમાં લગાવી દીધો હતો. તે હમેશાથી જ મહિલાને શિક્ષાના અધિકાર અપાવવા અને બાળલગ્ન પર પ્રતિબંધ લગાવવા માટે કામ કરતા હતા. 
 
 
સ્ત્રી અને પુરુષ જન્મથી સ્વતંત્ર છે. એટલા માટે બંનેને સમાન રીતે તમામ અધિકારો ભોગવવાની તક આપવી જોઈએ. - જ્યોતિબા ફૂલે
 
શિક્ષણ એ સ્ત્રી અને પુરુષની પ્રાથમિક જરૂરિયાત છે. જ્યોતિબા ફૂલે
 
શિક્ષણ વિના શાણપણ નષ્ટ થાય છે, શાણપણ વિના નૈતિકતા નષ્ટ થાય છે, નૈતિકતા વિના વિકાસ નષ્ટ થાય છે, પૈસા વિના શુદ્ર વિનાશકારી છે. શિક્ષણ મહત્વનું છે. 
જ્યોતિબા ફૂલે
 
સારું કામ કરવા માટે ખોટા ઉપાયોનો આશરો ન લેવો જોઈએ. જ્યોતિબા ફૂલે
 
જો કોઈ વ્યક્તિ કોઈપણ પ્રકારનો સહકાર આપે તો તેનાથી દૂર ન થાઓ. જ્યોતિબા ફૂલે

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Happy Maha Shivratri 2025 Wishes in Gujarati : મહાશિવરાત્રીની શુભેચ્છા

Shiv Puran: શિવ અને રૂદ્રમાં શુ અંતર ? જાણો મહાદેવે વિષ્ણુને શુ બતાવ્યુ આનુ રહસ્ય

Mahashivratri 2025 : કોણ છે શિવનો પરિવાર ? જાણો ગુપ્ત રહસ્ય

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

Mahashivratri 2025: શિવલિંગ પર લવિંગની જોડી શા માટે ચઢાવવી જોઈએ, જાણો તેની પાછળ શું છે માન્યતા?

આગળનો લેખ
Show comments