Webdunia - Bharat's app for daily news and videos

Install App

Wife Secrets: મહિલાઓ ક્યારેય પોતાના પતિ સાથે આ રહસ્યો શેર કરતી નથી, જાણો તેમની પત્નીના રહસ્યો

Webdunia
મંગળવાર, 14 જૂન 2022 (00:58 IST)
Wife Secrets- પતિ-પત્નીનો સંબંધ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. લગ્ન પછી બંને એકબીજાના બની જાય છે. ક્યારે- ક્યારે  બંને વચ્ચે ઝઘડો થાય છે, પરંતુ તેમાં પ્રેમ અને વિશ્વાસની મીઠાશ પણ હોય છે. સામાન્ય રીતે પતિ-પત્ની વચ્ચે કોઈ રહસ્ય હોતું નથી. પરંતુ તેમ છતાં કેટલીક બાબતો એવી હોય છે જે પત્નીઓ પોતાના પતિને જણાવતા અચકાય છે. આજે અમે એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે પત્નીઓ પોતાના પતિથી છુપાવે છે.

સગા અને બાળકોથી સંકળાયેલી વાતોં- તે સિવાય આવુ જોવાયો છે કે મહિલાઓ ઘણી વાર તેમના સગાને લઈને પણ ચિંતિત રહે છે પણ આ વિશે તે પતિને નહી જણાવે છે તેની સાથે જ ક્યારે-ક્યારે બાળકોને લઈને પણ કેટલાક નિર્ણય વિશે પતિને નથી જણાવતી. 
 
સીક્રેટ ક્રશ- વધારપણુ મહિલાઓને કોઈ ન કોઈ સીક્રેટ ક્રશ હોય છે આ વિશે તે કોઈને નથી જણાવતી ઘણી વાર તે આ વિશે તેમની બેનપણીઓને જણાવે છે પણ તેમના પતિથી છુપાવે છે. 
 
બચત- મહિલાઓ ઘરના ખર્ચ સિવાય કેટલીક સેવિંગ્સ રાખે છે તે જે પૈસા બચાવે છે તેની વિશે તેમના પતિને નથી જણાવતી તેના પાછળ કારણ આ છે કે કોઈ મુશ્કેલીના સમયમાં કે આર્થિક પરેશાનામાં આ પૈસા તેમના કામ આવે છે. 
 
ઑફિસની વાત - નોકરીયાત મહિલાઓ તેમના પતિથી ઑફિસથી સંકળાયેલી વાત છુપાવે છે તે ઑફિસમા કોઈ કામમાં મળી સફળરા કે ઑફિસમાં થઈ પોતાના વખાણ વિશે તેમના પતિને નથી જણાવતી પણ તે આ વિશે તેમની બેનપણી અને તેમના પરિવારને જણાવે છે. તે આવુ આ માટે કરે છે કારણ કે તેને લાગે છે કે તેમના પતિ પોતાને ઓછુ ન અનુભવે. 
 
શારીરિક સમસ્યાઓ- આવુ જોવાયો છે કે પત્નીઓ તેમના પતિથી આરોગ્યથી સંકળાયેલી વાતોંને છુપાવે છે આવુ તે આ માટે કરે છે જેથી પતિને પરેશાની ન થાય. તેનો બીજુ કારણ આ પણ હોય છે તે તેમના પતિથી આ વિશે જણાવતા શરમાવે છે. જેમ કે ગુપ્તાંગની ગાંઠ, કે બીજુ કઈ થતા તે પતિને જણાવતા અચકાવે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments