Webdunia - Bharat's app for daily news and videos

Install App

કામની વાત- 20 કે 22 નહી, આ ઉમ્રમાં મહિલાઓ હોય છે વધારે રોમાંટિક

Webdunia
બુધવાર, 23 સપ્ટેમ્બર 2020 (08:50 IST)
જ્યાં પ્રેમ હોય ત્યાં રોમાંસ પણ હોય છે. જ્યારે રોમાંસ અને પ્રેમ બન્ને જ છે તો એ રિશ્તા વધારે મજબૂત થઈ જાય છે અને લાઈફ ક્યારે બોરિંગ નહી લાગે. ઘણા લોકોનો માનવું છે કે જ્યારે રિશ્તા થોડો જૂનો થઈ જાય છે તો તેમાં રોમાંસ કયાંક ગુમ થઈ જાય છે. ત્યાં જ ઉમ્રનો એક પડાવ પણ હોય છે. જ્યારે માણસની રોમાંસ પ્રત્યે રૂચિ વધી જાય છે. પછી તો એ
 
છોકરા હોય કે છોકરી, આજે અમે વાત છોકરીઓના ઉમરની વાત કરી રહ્યા છે. જ્યારે તેનો શારીરિક સંબંધ બનાવવાની તરફ રૂચિ વધે છે.
 
આવો જાણી કે કઈ ઉમ્રમાં મહીલાઓ વધારે રોમાંટિક થઈ જાય છે. કહેવાય છે કે રોમાંસનો મજો જવાનીના દિવસો એટલે કે 20-22ની ઉમ્રમાં જ વધારે આવે છે અને જેમ-જેમ ઉમ્ર વધતી રહે છે રોમાંસ પણ ઘટે છે પણ એક શોધ પ્રમાણે, મહિલાઓ સૌથી વધારે રોમાંટિક 35 થી 40 ની ઉમરમાં હોય છે કારણકે આ ઉમ્રમાં તેમની ઈચ્છાઓ અને તેમના સંબંધ બનાવવામાં રૂચિ વધી જાય છે.
 
શોધમાં સામે આવ્યું કે 35 વર્ષથી વધારે ઉમરની મહિલાઓએ માન્યું કે શારીરિક સંબંધ બનાવવામાં સૌથી વધારે મજા તેને આ જ ઉમ્રમાં મળી રહ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પીએમ મોદીએ બંગાળમાં ગર્જના કરતા કહ્યું - ટીએમસીનો દીવો બુઝાતા પહેલા ઝબકી રહ્યો છે

1 મેથી EPFO ​​ઉપાડના નિયમો બદલાશે, UPI દ્વારા સીધા ખાતામાં ભંડોળ જમા થશે.

New Labour Code Rule- 1 કલાક કામ માટે 2 કલાકનો પગાર! કડક ઓવરટાઇમ નિયમો લાગુ, વધુ જાણો

શેરબજાર સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે ખુલ્યું, સેન્સેક્સ 300 પોઈન્ટ ઘટ્યો; ઇન્ફોસિસ, એચસીએલટેક અને સિપ્લાના શેર ઘટ્યા.

Onion Price Hike Alert: ડુંગળીના ભાવ આપણને રડાવે છે? ભાવ 60 પ્રતિ કિલો સુધી પહોંચે છે

વધુ જુઓ..

ધર્મ

Khodiyar Maa- ખોડિયાર માતાજીની પ્રાગટ્ય કથા

સંત શ્રી ડાયારામ બાપા

Baglamukhi Jayanti Upay: શુક્રવારે બગલામુખી જયંતીનાં દિવસે કરો આ સહેલા ઉપાય, દરેક સમસ્યાથી મળશે મુક્તિ

શ્રી લક્ષ્મી ચાલીસા

Mata Baglamukhi ki Aarti- માતા બગલામુખી આરતી

આગળનો લેખ
Show comments