Webdunia - Bharat's app for daily news and videos

Install App

Helath Care - ભોજન સાથે ચા કે કોફી પીવાથી નુકશાન

Webdunia
બુધવાર, 23 સપ્ટેમ્બર 2020 (08:33 IST)
અનેક લોકો ભોજન સાથે કે પછી જમ્યા પછી ચા નું સેવન કરવાના શોખીન હોય છે. પણ ભોજન સાથે ચા કે કોફીનુ અત્યાધિક સેવન કરવુ નુકશાનદાયક સાબિત થઈ શકે છે. ચા કે કોફી અત્યાધિક સેવન કરવાથી આપણા શરીરને અનેક રોગોના શિકાર થવુ પડી શકે છે. જેવા કે બ્લડ પ્રેશરની સમસ્યા. ડાયાબિટીશ અને વજન વધવાની સમસ્યા કે પેટ સંબંધી સમસ્યાઓ પણ ઉભી થઈ શકે છે. ચા કે કોફીમાં વધુ પડતુ કેફિન હોવાને કારણે આ આપણા શરીર માટે નુકશાનદાયક સાબિત થાય છે. અનેક લોકોનુ એવુ માનવુ છે કે ભોજન સાથે ચા પીવાથી ભોજન સહેલાઈથી પચી જાય છે પણ આવુ ન થઈને તેની ખરાબ અસર આપણા શરીર પર પડે છે. આવો જાણીએ ભોજન સાથે ચા કે કોફી પીવાના નુકશાન. 
 
- ભોજન સાથે સાથે ચા કે કોફી પીવાથી પેટ સંબંધી બીમારીઓ જેવી કે એસીડીટીની સમસ્યા ઉભી થઈ શકે છે અને પાચનક્રિયા પર પણ ખરાબ અસર પડી શકે છે. 
 
- ચાનુ વધુ પડતુ સેવન કરવાથી મોઢાની સમસ્યાઓ ઉભી થઈ શકે છે. ચા પીવથી ગળા અને મોઢામાં શુષ્કતાની સમસ્યા ઉભી થઈ શકે છે 
 
- ચા નુ વધુ પડતુ સેવન કરવાથી તેમા રહેલા કેફિન આપણા શરીર માટે નુકશાનદાયક સાબિત થઈ શકે છે. કેફિન આપણા શરીરમાં એસિડ બનાવી દે છે. જેની સીધી અસર આપણી કિડની પર પડે છે.  
 
- ચા કે કોફી પીવાથી આંતરડા પર ખરાબ અસર પડે છે અને આ આંતરડાને કમજોર પણ બનાવે છે 
 
- ભોજન સાથે ચા કે કોફી પીવાથી ભોજનમાં રહેલા પૌષ્ટિક પદાર્થ આપણા શરીર સુધી પહોંચી શકતા નથી 
 
- ચા કે કોફીનું વધુ પડતુ સેવન કરવાથી અનિદ્રા જેવી બીમારીનો પણ શિકાર થવુ પડે છે 
 
- ચા કે કોફીનુ વધુ પડતુ સેવન કરવાથી ફેફડા પર પણ ખરાબ પ્રભાવ પડે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

આગળનો લેખ
Show comments