Webdunia - Bharat's app for daily news and videos

Install App

Inauspicious Gifts: દીકરીની વિદાયમાં શા માટે નહી આપવા જોઈએ અથાણુ? જાણો શું છે તેના પાછળના કારણ

Webdunia
ગુરુવાર, 1 જૂન 2023 (15:02 IST)
Inauspicious Gifts- લગ્નમાં દીકરીઓને ભેંટ આપવાની પરંપરા  પણ વર્ષો જૂની છે. તમારી ક્ષમતા અને શ્રદ્ધાના મુજબ દરેક માતા-પિતા દીકરીને લગ્નના સમયે લઈક ન કઈક ભેંટ જરૂર આપે છે. પરંતુ શું તમે જાણો છો કે દીકરીને વિદાય સમયે ચાર વસ્તુઓ ક્યારેય ન આપવી જોઈએ
 
ભૂલથી પણ વિદાય સમયે દીકરીને ચાર વસ્તુઓ ન આપવી જોઈએ. તેને ક્યારેય સાવરણી, સોય, ગળણી અને અથાણું ન આપવું જોઈએ. આવો જાણીએ તેની પાછળનું કારણ.
 
1. સંબંધમાં ખટાસ લાવશે અથાણું 
પંડિતજી કહે છે કે દીકરીની વિદાયના સમયે અથાણું ભેંટ કરવાથી તેમના જીવનમાં ખટાસ પડી શકે છે. અથાણાના સ્વાદ ખાટુ હોવાના કારણે તેને આપવુ યોગ્ય નથી. જો તમે દીકરી તમારા હાથના બનેલા અથાણા આપવા ઈચ્છે છે તો લગ્ન પછી તેમના ઘરે જઈને અથાણુ બનાવી શકો છો. 
 
2. સાવરણે ક્યારે ન કરવી ભેંટ 
આવુ કહે છે કે સાવરણીમાં પોતે માતા લક્ષ્મીનો વાસ હોય છે. પણ શું તમે જાણો છો કે દીકરીની વિદાયના સમયે સાવરણી ક્યારે ન આપવી જોઈએ. કહે છે કે આવુ કરવાથી દીકરીના ઘર-સંસાર ક્યારે સુખથી નથી રહેતા. તેમના જીવન દુખથી ભરેલુ રહેશે. તેથી લગ્ન પછી વિદાયમાં આ એક વસ્તુ ક્યારે ન આપવી. 
 
3. સોય કે અણીદાર વસ્તુ 
પંડિત પ્રદીપ મિશ્રા કહે છે કે દીકરીની વિદાયના સમયે ક્યારે સોય ન આપવી. કહે છે કે બેન કે દીકરીના વિદાયના સમયે સોય ભેંટ કરવાથી સંબંધમાં મધુરતાની જગ્યા કટુતા આવા લાગે છે. તમને સોયની સમાન અણીદાર વસ્તુ પણ દીકરીને વિદાયમાં આપવાથી બચવા જોઈએ. 
 
4. ચાળણી 
વિદાયના સમયે દીકરીને ભૂલીને પણ લોટની ચાળણી ન આપવી જોઈએ. મકર સંક્રાતિના સમયે માતાઓ તેમની દીકરીને 13 વસ્તુઓ ભેંટ આપે છે. કેટલીક માતાઓ તેમાં લોટની ચાળણી પણ ભેંટ કરી આપે છે જે યોગ્ય નથી. દીકરીઓને લોટની ચાળણી  ભેંટ કરવાથી તેમના સુખી જીવન પ્રભાવિત થઈ શકે છે. તેથી આ ભૂલ ન કરવી. 
Edited BY-Monica Sahu

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Buddha Purnima 2025 Date: આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને મહત્વ

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

આગળનો લેખ
Show comments