Webdunia - Bharat's app for daily news and videos

Install App

મેક્સિકોમાં બરબાદીનો ભૂકંપ, 150 લોકોના મોત

Webdunia
બુધવાર, 20 સપ્ટેમ્બર 2017 (11:18 IST)
મેક્સિકોની રાજધાની મેક્સિકો સીટીમાં આવેલ શક્તિશાળી ભૂકંપમાં લગભગ 150 લોકોના મોત થઈ ગયા છે અને ડઝનો ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે. રાહતકર્મચારી કાટમાળમાંથી જીવીત લોકોને બચાવવાનું અભિયાન ચલાવી રહ્યા છે.  અધિકરીઓનુ કહેવુ છે કે મરનારાઓની સંખ્યા વધી શકે છે. 
 અગાઉ પણ બે અઠવાડિયા પહેલા પણ ભીષણ ભૂકંપ આવ્યો હતો જેમાં 90 લોકોના મોત થયા હતા. અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણ અનુસાર ભૂકંપની તીવ્રતા 7.1 હતી જ્યારે મેક્સિકોના સીસ્મોલોજિકલ ઇંસ્ટીટ્યૂટ પ્રમાણે ભૂકંપની તીવ્રતા 6.8 હતી. સંસ્થાએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર પડોશી પ્યૂબ્લા પ્રાંતમાં ચિયાઉતલા ડિ તાપિયાથી સાત કિલોમીટર પશ્ચિમમાં હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments