Webdunia - Bharat's app for daily news and videos

Install App

નાઈજીરિયામાં 85 યાત્રીઇને લઈને જઈ રહી નાવ પલટી 76ની મોત, રેસ્ક્યુ અને રિકવરી મિશન પર એજસીઓ

Webdunia
સોમવાર, 10 ઑક્ટોબર 2022 (09:20 IST)
નાઈજીરિયાના એનામ્બ્રા શહેરમાં નાવ પલટી જવાથી 76 લોકોની મોત થઈ ગઈ છે. જણાવી રહ્યુ છે કે નાવમાં કુળ 85 લોકો સવાર હતા અને પૂરના કારણે આ દુર્ઘટના થઈ.એ નાઈજીરિયાઈ રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીએ ટ્વીટ કરીને આ દુર્ઘટના પર દુખ જાહેર કર્યો છે. તેણે બધા રેસ્ક્યુ અને રિલીફ એજંસીઓને ઘટનાસ્થળે પર પહોંચવાના આદેશ આપ્યો છે. 
 
સરકારની તરફથી રાહત અને બચાવ કામ ચાલુ છે. નાઈજીરિયાઈ અંતર્દેશીય જળમાર્ગ જળમાર્ગ ઓથોરિટી અને નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના કર્મચારીઓને બચાવ અને પુનઃપ્રાપ્તિ મિશનમાં તૈનાત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ સુરક્ષા પ્રોટોકોલની તપાસ કરવાનો પણ આદેશ આપ્યો છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mithun Rashi Girl Names- મિથુન રાશિ ક, છ,ઘ પરથી જાણો છોકરીના નવા નામ

Moong Sprouts Bhel- મગ સ્પ્રાઉટ્સ ભેળ

અનેક પ્રકારની હોય છે પેટની ચરબી, જાણો તમારા પેટ પર કયા પ્રકારની ચરબી થઈ રહી છે જમા અને તે કેવી રીતે ઘટાડવી

Appe Recipe - દૂધીના અપ્પે બનાવવાની રેસીપી

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

ગુજરાતી જોક્સ - તું પણ કરી લે...

'કાયર રાક્ષસ...' અમિતાભ બચ્ચને છેવટે પહેલગામ હુમલા પર પોતાનું મૌન તોડ્યું, ઓપરેશન સિંદૂર પર લખ્યો આ સંદેશ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

આગળનો લેખ
Show comments