Webdunia - Bharat's app for daily news and videos

Install App

નાઈજીરિયામાં 85 યાત્રીઇને લઈને જઈ રહી નાવ પલટી 76ની મોત, રેસ્ક્યુ અને રિકવરી મિશન પર એજસીઓ

Webdunia
સોમવાર, 10 ઑક્ટોબર 2022 (09:20 IST)
નાઈજીરિયાના એનામ્બ્રા શહેરમાં નાવ પલટી જવાથી 76 લોકોની મોત થઈ ગઈ છે. જણાવી રહ્યુ છે કે નાવમાં કુળ 85 લોકો સવાર હતા અને પૂરના કારણે આ દુર્ઘટના થઈ.એ નાઈજીરિયાઈ રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીએ ટ્વીટ કરીને આ દુર્ઘટના પર દુખ જાહેર કર્યો છે. તેણે બધા રેસ્ક્યુ અને રિલીફ એજંસીઓને ઘટનાસ્થળે પર પહોંચવાના આદેશ આપ્યો છે. 
 
સરકારની તરફથી રાહત અને બચાવ કામ ચાલુ છે. નાઈજીરિયાઈ અંતર્દેશીય જળમાર્ગ જળમાર્ગ ઓથોરિટી અને નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના કર્મચારીઓને બચાવ અને પુનઃપ્રાપ્તિ મિશનમાં તૈનાત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ સુરક્ષા પ્રોટોકોલની તપાસ કરવાનો પણ આદેશ આપ્યો છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments