Webdunia - Bharat's app for daily news and videos

Install App

મ્યાનમારમાં સેનાની ક્રુરતા : ભૂકંપ પીડિતો ઉપર બોમ્બ વરસાવ્યા

Webdunia
રવિવાર, 30 માર્ચ 2025 (14:02 IST)
મ્યાનમારના સૈન્યશાસને દેશમાં આવેલા ભૂકંપ છતાં લોકશાહીસમર્થક વિદ્રોહી જૂથો પર હવાઈ હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર (યુએન)એ આનો સંપૂર્ણપણે 'અસ્વીકાર' કર્યો છે.
 
 આ હુમલામાં સાત લોકોનાં મૃત્યુ થયાંની વાતની પુષ્ટિ કરી છે. ભૂકંપની ઘટનાના માત્ર કલાક બાદ જ સૈન્યે હુમલા શરૂ કરી દીધા હતા.
 
સૈન્યશાસને આ હુમલા ભૂકંપના કેન્દ્ર સાગાઇંગની ચાંગ-યૂ-ટાઉનશિપ સહિત અન્ય સ્થળોએ કર્યા છે. એવા સમાચાર છે કે સૈન્યશાસને મ્યાનમાર-થાઇલૅન્ડ બૉર્ડર પાસેની જગ્યાઓએ પણ હુમલા કર્યા છે.
 
તેમજ, મ્યાનમારની મિલિટરી કાઉન્સિલે જણાવ્યું છે કે ભૂકંપમાં મૃત્યુ પામનારાની સંખ્યા વધીને 1644 થઈ ગઈ છે.
 
સૈન્યનેતાઓએ જણાવ્યું કે ભૂકંપથી ઈજાગ્રસ્તોનો આંકડો વધીને 3,408 સુધી પહોંચી ગયો છે અને 139 લોકો હજુ પણ ગુમ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments