Dharma Sangrah

જો તમે દુબળા છો તો આ ઉપાય તમારા માટે

Webdunia
સોમવાર, 17 જુલાઈ 2017 (17:21 IST)
આજના સમયમાં વધારેપણું લોકો તમારા જાડાપણની સમસ્યાને લઈને પરેશાન રહે છે અને તેમના વજનને ઓછું કરવા ઈચ્છે છે. પણ કેટલાક લોકો એવા પણ છે કે ઈચ્છીને પણ તેમનો વજનને વધારી નહી શકે  છે અને તેમના દુબળાપનથી પરેશાન રહે છે. આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓના વિશે જાણકારી આપવા જઈ રહ્યા છે. જેના ઉપયોગથી તમારા દુબળાપનની સમસ્યા સમાપ્ત થઈ શકે છે. 
કાળા ચનામાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને આયરન હોય છે. તે સિવાય તેમાં ફાઈબરની પણ ભરપૂર માત્રા હોય છે. અને સાથે જ આ તમારા શરીરની ગ્રોથ કરવામાં પણ સહાયતા કરે છે. 
સોયાના સેવનથી અમારું શરીરમાં પ્રોટીનની ઉણપ પૂરી પાડે છે. 
દૂધમાં ભરપૂર માત્રામાં એવા બધા પોષક તત્વ હોય છે જે , શારીરિક નબળાઈને દૂર કરવાનો કામ કરે છે. 
જો તમે તમારું વજન વધારવા ઈચ્છો છો તો આ ચીજોના યોગ્ય રીતે સેવન કરો. 
વજન વધારવા માટે તમે એને કાચાકે પલાળીને અંકુરિત કરીને ખાઈ શકો છો
સૌથી પહેલા ચણા અને સોયાબીનને રાત્રે સૂતા પહેલા પાણીમાં પલાળી મૂકી નાખો. ત્યારબાદ તેને અંકુરિત કરવા માટે મૂકી નાખો. 
સોયા અને ચણાને પલાળીને ખાવાથી આ જલ્દી પચી જાય છે. 
રોજ સવારે ખાલી પેટ તેને ખાવું. અને ખાવાના 10 મિનિટ પછી 1 ગિલાસ દૂધ પી લો. 
તેના ઉપયોગથી કેટલાક દિવસોમાં તમારું વજન વધવા લાગશે. 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on 
youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati
 
વધુ જુઓ..

જરૂર વાંચો

17 ડિસેમ્બર સુધી ભારે વરસાદ અને વીજળીની ચેતવણી, શીત લહેર વધવાની શક્યતા; IMDએ આ રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું

નિતિન નબીન ની તાજપોશી... મોદીનો માસ્ટર સ્ટ્રોક, બીજેપી કાર્યકર્તાઓને પણ ચોકાવ્યા, કોંગ્રેસ પર બનાવ્યો દબાવ.. જાણો કેવી રીતે ?

Year Ender 2025- આ વર્ષે વિશ્વભરમાં બનેલી 10 સૌથી મોટી ઘટનાઓ, જે ભારતીયોને ઊંડી પીડા આપી, બીજી સૌથી મોટી ઘટના છે

મરી જા... છોકરીને તેની માતાના શબ્દોથી એટલી દુઃખ થયું કે તેણે 11મા માળે ચડી ગઈ. આગળ શું થયું

MGNREGA પણ એક મોટો નિર્ણય! ગ્રામીણ રોજગાર પર એક નવો કાયદો બનવાની તૈયારીમાં છે

વધુ જુઓ..

ધર્મ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

માર્ગશીર્ષ મહિનામાં રવિવારે સૂર્યદેવની આ રીતે કરો ઉપાસના, મળશે સમૃદ્ધિ અને પ્રગતિ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments