Webdunia - Bharat's app for daily news and videos

Install App

વરસાદમાં આ રીતે સ્વાસ્થયનો ધ્યાન રાખો

Webdunia
સોમવાર, 17 જુલાઈ 2017 (14:38 IST)
વરસાદના દિવસોમાં સ્વાસ્થય સમસ્યાઓ વધી જાય છે. આ રોગોમાં સામાન્ય ફ્લૂ, તાવ, બેક્ટીરિયલ, વાયરલ અને ફંગસના કારણ હોય છે તેથી તમારા ખાન-પાન પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. 
 
આ દિવસોમાં દાળ, શાક, ઓછી વસા યુક્ત આહાર વગેરેનો સેવન કરવું. એવું  આહર લો જેમાં કેલોરીની માત્રા સામાન્ય હોય. 
 
ગર્મ સૂપ- આ દિવસોમાં આદુંની સાથે ગર્મ સૂપનો મિશ્રણ લો. આ તમને માત્ર ઠંડ જ નહી પણ ફ્લૂથી બચાવશે. સાથે જ તમારા શરીરની થાકથી બચાવશે. 
 
ગર્મ ચા- આ મૌસમમાં એક કપ ગર્મ કડક ચા કે મસાલા ચા પીવો. મસાલા ચા તમારા ગળામાં સંક્રમણ અને શરદીને દૂર કરવામાં તમારી મદદ કરશે. 
 
સમોસા પકોડા- વરસાદના દિવસોમાં પકોડા ભોજન કોને પસંદ નહી હશે.  બજારમાં મળતા પકોડાથી તમે બચીને રહો. જો તમે ઈચ્છો છો તે તેને ઘરમાં બનાવો અને સંતુલિત માત્રામાં ખાવું. 
 
આ શાકને ખાવું 
આ મૌસમમાં ડુંગળી અને આદુંનો સેવન વધારે માત્રામાં કરવું જોઈએ. ભોજનમાં રેશાયુક્ત ફળોનો સેવન આ મૌસમમાં લાભદાયક થશે. લીંબૂમાં વિટામિન સી મળે છે. સાથે જ તેનાથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધી જાય છે. તેની સાથે જ ફુદીનાનો સેવન કરી શકો છો. તેનાથી તમારું પાચન તંત્રને મજબૂતી મળશે. 
 
આ ખાવાથી બચવું 
આ મૌસમમાં વધારે તેલ મસાલા અને બહારની વસ્તુઓને ખાવાથી પરેજ કરવું.સાથે જ ખાટી વસ્તુઓ, આમલી અથાણું નહી ખાવું જોઈએ તેનાથી શરીરમા અંદર પાણીની માત્રાની ઉણપની શકયતા વધી જાય છે. 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Na Upay: સોમવારે અજમાવો આ સહેલા ઉપાયો, ભગવાન શિવ તમને બધા દુઃખમાંથી આપશે મુક્તિ, ઘરમાં ખુશીઓનો થશે વરસાદ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

આગળનો લેખ
Show comments