rashifal-2026

Sleep Disorder: રાત્રે વારંવાર ઊંઘ ઉડી જતી હોય તો આ ઉપાય કરો, ઘસઘસાટ સૂવા માટે કરો આ 5 કામ

Webdunia
સોમવાર, 25 એપ્રિલ 2022 (13:01 IST)
How To Cure Sleep Disorder: ઘણીવાર ઉંઘ ખુલી જાય છે તો ફરીથી ઉંઘ આવવી મુશ્કેલ થઈ જાય છે જો તમે પણ રાત્રે ઉંગ ન આવવાની સમસ્યાથી પરેશાન છો તો આ સમાચાર તમારા કામ આવી શકે છે. જો રાત્રે ઉંઘવામાં પરેશાની હોય છે તો આખુ દિવસ ખરાબ હોય છે અને જો ઉંઘની જરૂરથી વધારે હોય તો માથામાં દુખાવા જેવી પરેશાની થવા લાગે છે આખુ આરામ ન મળવાના કારણે નાર્મલ ડેલી લાઈફ પર ખરાબ અસર પડે છે. 
 
ઊંઘ ન આવવાના કારણો
ઊંઘ ન આવવાના ઘણા કારણ હોય છે. તેનાથી અમારી શારીરિક અને માનસિક આરોગ્ય અસર થઈ શકે છે ટેંશન અને જરૂરથી વધારે વિચારવુ ઉંઘ ન આવવાના કારણ હોઈ શકે છે તે સિવાય બીજા સામાન્ય કારણ છે જેમ કે 
 
1. બપોરે સોવુ કે ઉંઘવુ, કસરત ન કરવી, ધુમ્રપાન કરવુ, કૈફીન પદાર્થ વધારે સેવન કરવુ. 
2. શારીરિક સમસ્યાઓમાં થાયરાઈડ ડિસઓર્ડર, હાઈ બ્લ્ડ પ્રેશર કે પછી ક્રોનિક પેનના કારણે કેટલાક લોકોને ઉંઘ નહી આવે છે. 
3. યુરિનની સમસ્યા થતા પુરૂષોને ઉંઘ નહી આવે છે તેથી તેણે તેમનો પ્રોસ્ટેટ ચેકઅપ કરાવવો જોઈએ. 
5. મહિલાઓમાં યૂરિન ઈંફેક્શન, વાર વાર મૂત્ર કરવુ તેનાથી પણ ઉંઘ તૂટે છે. 
6. શ્વાસમાં પરેશાની થવી. છાતીમાં દુખાવો બહુ વધારે રેસ્ટલેસ લેગ થવુ ઉંઘ ન આવવાના કારણ છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરેલુ શેરબજાર ધડામ, સેંસેક્સ 373 અંક ગબડ્યો, નિફ્ટી પણ પસ્ત, રૂપિયો એકદમ નીચલા સ્તર પર

ફાયરિંગ કરી રહેલા આતંકીને દબોચી લીધો અને છીનવી લીધી બંદૂક, કોણ છે સિડનીનો હીરો જાણો ?

BJP નાં નવા BOSS નીતિન નબીન વિશે જાણો વિશેષ સ્ટોરી જે કોઈ જાણતું નથી, આજે દિલ્હીમાં થશે જોરદાર સ્વાગત

IND vs SA: અભિષેક શર્માએ રમી તોફાની ઇનિંગ્સ, ભારતે ત્રીજી T20 માં સાઉથ આફ્રિકાને 7 વિકેટથી હરાવ્યું

સિડનીના બોન્ડી બીચ પર મોટો આતંકવાદી હુમલો, 11 લોકોના મોત; નાસભાગ અને બૂમાબૂમનો વીડિયો આવ્યો સામે

વધુ જુઓ..

ધર્મ

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

માર્ગશીર્ષ મહિનામાં રવિવારે સૂર્યદેવની આ રીતે કરો ઉપાસના, મળશે સમૃદ્ધિ અને પ્રગતિ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

13 ડિસેમ્બરનું રાશિફળ - આજે આ 4 જાતકો પર રહેશે બજરંગબલિની કૃપા

આગળનો લેખ
Show comments