Webdunia - Bharat's app for daily news and videos

Install App

29 September World Heart Day: દિલને રાખવું છે આરોગ્યકારી તો ભૂલીને પણ ન ખાવો આ ફૂડ

Webdunia
રવિવાર, 29 સપ્ટેમ્બર 2019 (08:44 IST)
જે સમયે તમારો હૃદય ધડકવું બંદ કરી નાખે, સમજો એ સમયે તમારી મૌત થઈ જશે. હૃદય અમારા શરીરનો સૌથી મહત્વપૂર્ણ અંગ છે. જેના વગર અમે જિંદગીના વિશે વિચારી પણ નહી શકીએ. આથી આ બહુ જરૂરી છે કે અમે અમારું ખાવા-પીવાનો યોગ્ય ધ્યાન રાખીએ. આજ-કાલ અમે જે ખાઈ-પીએ છે એ પૂરી 
રીતે હૃદય માટે નુકશાનદાયક છે. ફાસ્ટ ફૂડ ખાવામાં વધારે સોડિયમ કે પછી દરરોજ તળેલું-શેકેલું અને ચટર-પટર ખાવાથી અમારા હૃદય ગંભીર રીતે ખામીઓ જોવા લાગે છે. 

 
1. પ્રોસેસ્ડ મીટ - પ્રોસેસ્ડ મીટમાં એવા હજારો તત્વ હોય છે જે મીટને ફ્રેશ બનાવવા માટે યૂજ કરાય છે. આ સૉલ્ટિંગ, સ્મોકિંગ ડાઈંગ અને કેનિંગ દ્વારા પસાર થાય છે,જે કે અમારા હૃદય માટે ઘણા નુકશાનકારી હોય છે. 
 
2. સૉફટ ડ્રિંક - એમાં કૃત્રિમ મિઠાસ હોય છે , જેનાથી મધુમેહનો ખતરો વધે છે અને દિલ માટે ખતરો વધે છે. 











3. માખણ- એને ખાવાથી કોલેસ્ટ્રોલના સ્તરમાં વૃદ્ધિ હોય છે જેનાથી દિલના સ્વાસ્થય માટે ખતરો હોય છે. 
 
4. સોયા સૉસ- સોયા સૉસમાં  બહુ વધારે મીઠું અને સોડિયમ શામેળ હોય છે જે હૃદયની સમસ્યાઓને જન્મ આપી શકે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

આગળનો લેખ
Show comments