Webdunia - Bharat's app for daily news and videos

Install App

Work From Home શા માટે જરૂરી છે શૉટ બ્રેક જાણો શું કહે છે સ્ટડી

Webdunia
રવિવાર, 2 મે 2021 (12:21 IST)
લોકડાઉનના વધારેપણુ કંપની વર્ક ફ્રોમ હોમ પૉલીસીને ફોલો કરી રહી છે. કોરોનાથી બચાવ માટે આ ખૂબ કારગર રીત છે. પણ હેલ્થ માટે તો વર્ક ફ્રોમ હોમ ઘણા પડકારોથી પણ સંકળાયેલા છે. ખાસ કરીને લાંબા સમય સુધી એક જ જગ્યા પર બેસ્યા રહેવાથી ન માત્ર તમારા શરીર પર તેનો અસર પડે છે પણ તેનાથી તમારો મગહ પણ જલ્દી થાકી જાય છે. તેથી વર્ક ફ્રોમ હોમમાં શાર્ટ બ્રેક લેવુ ખૂબ જરૂરી છે. 
 
તાજેતરમા& શોધ આ વાતનો ખુલાસો કરાયુ છે કે સાથે જ આ સ્ટડીમાં કામના સમયે શાર્ટ બ્રેક પર દબાણ અપાયું છે. નવી સ્ટડીમાં માન્યુ છે કે પ્રોડ્ક્ટિવિટીને ઈંપ્રૂવ કરવા માટે કામના વચ્ચે બ્રેક લેવું ખૂબ જરૂવરી છે.  આ શોધમાં ચાર મીટીંગમાં વર્કસની બ્રેન એક્તિવિટીને મપાયુ છે. તેમાં કામના સમયે બ્રેક ન લેવા અને શાર્ટ બ્રેક લેવા માટે વર્ક્સને શામેલ કરાયુ છે કે બેક્-ટૂ બેક મીટિંગ્સના સમતે તનાવનો લેવલ વધ્યો પણ વ્ચ્ચે બ્રેક લેવા પર તે સ્થિર રહ્યો.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments