Webdunia - Bharat's app for daily news and videos

Install App

coronavirus- ઘરથી નિકળો તો આ વાતોંની કાળજી રાખો

Webdunia
રવિવાર, 2 મે 2021 (10:45 IST)
કોરોનાવાયરસથી બચવા માટે માત્ર સાવધીનીની જરૂર છે. જો તમે જાગરૂક છે અને સાવધાનીની સાથે આગળ પગલા વધારી રહ્યા છે. તો આ કટોકટીમાં તમે પોતેને સુરક્ષિત રાખી શકો છો. 
 
આવો આ આર્ટિકલમાં જાણો જ્યારે તમે તમારા ઘરથી બહાર નિકળો તો તમે કઈ-કઈ વાતોંની કાળજી રાખવાની જરૂર છે. 
 
- ઘરથી બહાર નિકળતા પર કાળજી રાખવી કે તમે માસ્ક પહેરતા રહો. સાર્વજનિક સ્થળ પર તમને માસ્ક પહેરીને રાખવું છે જેનાથી તમે આ વાયરસથી પોતાને સુરક્ષિત રાખી શકો છો. આ વાતનો પણ ધ્યાન 
 
રાખો કે જ્યારે તને એકળા છો તે સમયે માસ્કનો ઉપયોગ ન કરવું. માસ્કનો ઉપયોગ તમને ભીડ વાળા સ્થાન પર જ કરવું છે.
 
- લિફ્ટનો ઉપયોગ કરતા સમયે કે ગેટ ખોલવા માટે તમારી આંગળીઓમે ટ્ચ કરવાથી બચવું. તે છતાંય તમે તમારી કોણીના ઉપયોગ કરી શકો છો. સારું આ રહેશે કે તમે તમારી સાથે ટિશૂ લઈને ચાલો. 
 
- છીંકતા કે ખાંસતા સમયે તમારા મોઢાને કોઈ ટિશૂથી ઢાંકી લો. ત્યારબાદ ઉપયોગ થયેલા ટિશૂણે તરત ડસ્ટબિનમાં નાખી દો. 
 
- તમારા હાથને સાફ કરતા રહેવું. તે માટે તમે સેનિટાઈજરનો ઉપયોગ કરવું. યાદ રાખવું કે સેનિટાઈજરને તમારી સાથે કેરી કરો. 
 
- સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમોને ન જુઓ ન કરવું. લોકોથી યોગ્ય દૂરી બનાવી રાખો. આ વાતની કાળજી રાખો કે અત્યારે કોરોનાના ખતરો ટળ્યુ નથી. 
 
-વાર-વાર ચેહરા પર હાથ લગાવવાથી બચવું. વધારેપણુ લોકોના ચેહરા પર વાર-વાર હાથ લગાવવાની ટેવ હોય છે. આ ટેવથી બદલવુ જ તમારા સ્વાસ્થય માટે સારું છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

આગળનો લેખ
Show comments