Webdunia - Bharat's app for daily news and videos

Install App

CPR સીપીઆર એટલે શું

Webdunia
સોમવાર, 23 ઑક્ટોબર 2023 (09:43 IST)
સીપીઆર (CPR)એટલે કાર્ડિયો પલ્મોનરી રિસસાઇટેશન (Cardio Pulmonary Resuscitation) 
 
સીપીઆર (CPR) આપો 
જો દર્દી બેહોશ છે તો તેને સીપીઆર આપવુ શરૂ કરો. જો વ્યક્તિ શ્વાસ નથી લઈ રહ્યો કે તમને નાડી નથી મળી રહી તો તત્કાલ ચિકિત્સા સહાયતા માટે કોલ કર્યા બાદ લોહોની પ્રવાહ કાયમ રાખવા માટે સીપીઆર આપવુ શરૂ કરો  તેને કરવા માટે વ્યક્તિની છાતીના કેન્દ્ર પર જોરથે અને ઝડપથી ધક્કો આપો. એક મિનિટમાં લગભગ 100થી 120 વાર આવુ કરો. 

શા માટે સીપીઆર
જ્યારે પીડિત વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અથવા શ્વાસ લેવામાં અસમર્થ હોય છે અને તે બેભાન થઈ જાય છે, ત્યારે તેનો જીવ CPR દ્વારા બચાવી શકાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જૂનમાં ફ્લાઇટની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો, સ્થાનિક હવાઈ ટ્રાફિકમાં ૧૨% ઘટાડો; એરલાઇન્સ માટે ચિંતાજનક સમાચાર!

રાહુલ અને પ્રિયંકા ગાંધીએ પીએમ હાઉસ બહાર ધરણા કર્યા, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરી; અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી

લોર્ડ્સ પર હિટમેને મારી ભારતની પહેલી સેંચુરી, હવે યશસ્વી જયસ્વાલને કેવી રીતે મળશે સ્થાન

સિક્કિમમાં ભૂસ્ખલનથી 10 લોકોના મોત, મિથેન ગેસ વિસ્ફોટથી અકસ્માત, બચાવ કાર્યકરોની તબિયત લથડી

સોનમ વાંગચુક પર હાઈકોર્ટે મોટો નિર્ણય આપ્યો, મેદાંતા ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો; સારવાર માટે ડોક્ટરોની ટીમ બનાવાશે

વધુ જુઓ..

ધર્મ

Gauri Vrat 2026 - ગૌરી વ્રત કરવાની રીત

માસિક દુર્ગાષ્ટમી પર કરો વિશેષ ઉપાય, કરિયર, વેપાર અને સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા થશે દૂર

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 જુલાઈ, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments