Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bathing Rules- સવારે નહાવાના આ 8 નિયમ અને ફાયદા

Webdunia
રવિવાર, 22 ઑક્ટોબર 2023 (11:41 IST)
* રચનાત્મકતાને વધારે છે હાર્વડની એક અભ્યાસ મુજ્બ સવારના સમયે નહાવાનાથી મગજથી તનાવ અને દબાણ હટી જાય છે અને તમારી રચનાત્મકતા વધે છે. 
* તમે સારું વિચારી શકો છો. 
* સવારે શેવ કરવાથી પહેલા નહાવું જરૂરી છે. 
* જે પુરૂષ સવારના સમયે શેવ કરે છે, તેના માટે પહેલા સવારે નહાવું જરૂરી છે. 
* કારણકે હૂંફાણા પાણીથી નહાવવાથી અવિકસિત વાળનો વિકાસ રૂકી જાય અને ત્વચાના રોમછિદ્ર ખુલી જાય છે. જેનાથી સારી રીતે શેવ થઈ શકે છે. 
* રાત્રે નહાવું સારું વિકલ્પ છે,
જેનાથી દિવસભરની થાક અને ગંદગી સાફ થઈને અમે ચમકતી ત્વચા અને ગહરી ઉંઘ મળે છે. આમ તો દિવસમાં બે વાર નહાવાથી કોઈ ખતરો નથી. 
*  નહાવા માટે હૂંફાણા પાણીનો જ ઉપયોગ કરવું જોઈએ અને 10 મિનિટથી વધારે ન નહાવું. 
* કારણકે આવું કરવાથી તમારા શરીરના પ્રાકૃતિક પાશ્ચરાઈજર ખોઈ શકે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

આગળનો લેખ
Show comments