Webdunia - Bharat's app for daily news and videos

Install App

Weight Loss Tips: વજન ઓછુ કરવા માંગો છો તો સવારે આ રૂટીનને કરો ફોલો

Webdunia
મંગળવાર, 14 જૂન 2022 (00:42 IST)
Weight Loss Tips: વજન ઓછું કરવા કોને પસંદ નથી અને લોકો ન જાણીએ શુ-શું કરે છે તેમનો વજન ઓછુ કરવા માટે ક્યારે એક્સરસાઈજ ક્યારે ડાઈટિંગ અને ન જાણે શુ- શું પણ અસફળ રહી જાય છે. ઘણા પ્રકારના સપ્લીમેંટ્સ પર નિર્ભર થઈ જાય છે તો કેટલાક સમય સુધી તો તેમને લાગે કે આ કારગર છે કે ણ પછી નુકશાનદાયક થઈ જાય છે. તેથી આજે અમે તમને કેટલાક ટિપ્સ શેયર કરીશ જેનાથી તમે તમારું વજન ઓછુ કરવાની સાથે સાથે શરીરમાં થતા ફેટથી પણ છુટકારો મેળવી શકશોતો આવો જાણીએ 
 
જાડાપણથી છુટકારો મેળવવા માટે અજમાવો આ ઉપાય 
હૂંફાણુ પાણીનો કરવુ સેવન 
ખાલી પેટ દરરોજ હુંફાણુ પાણી સેવન કરવાથી તમને રાહત મળશે. હૂંફાણુ પાણી પીવાથી શરીરનો ફેટ બર્ન થાય છે તેની સાથે જ બૉડી ડિટૉક્સીફાઈ થઈ જાય છે જેનાથી તમે 
 
પોતાને રિલીફ અનુભવી શકો છો સાથે જ વજન ઓછું કરવામાં પણ કારગર છે અને તેથી આ પેટ સાફ કરવાનો પણ કામ કરે છે. 
 
જલ્દી સવારે ઉઠવું 
દરરોજ જલ્દી ઉઠવાની કોશિશ કરવી અને એક્સસાઈજ કરવું. સવારની એક્સસાઈજ ખૂબ કારગર હોય છે. સાથે જ તમને સવારે તાજી હવા પણ લેવાનો અવસર મળશે. 
 
જેનાથી તમે આખો દિવસ ફ્રેશ ફીલ કરશો જાણકારી માટે તમને જણાવીએ કે સવારે ખાલી પેટમાં કરેલ એક્સસાઈજ ખૂબ ફાયદાકારી હોય છે આ જલ્દી ઓછુ વજન ઓછુ 
 
કરવાનો કામ કરે છે. 
 
ભૂખ લાગે ત્યારે જ ખાવું 
વગર સમય ખાવાથી બચવું, સમય પર જ તમારુ નાશ્તો, લંચ કે ડિનર કરવાની કોશિશ કરવી. અનિયમિત સમય પર ખાવાથી વજન વધે છે સાથે જ વગર ભૂખ ખાવુ 
 
આરોગ્ય માટે હાનિકારક હોય છે. કારણ કે વધારે ખાવાથી વજન વધે છે. અને તેથી તમે વજન ઓછુ કરવાની જગ્યા વધારી લો છો અને પછી વધુ પરેશાન થઈ જાઓ છો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

આગળનો લેખ
Show comments