Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips- આદુંના 7 ચમત્કારી ફાયદા જરૂર જાણો

Webdunia
મંગળવાર, 28 નવેમ્બર 2017 (06:16 IST)
* ગળામાં ખરાશ થતાં આદુંના રસમાં મધ મિક્સ કરી ચાટવાથી ગળું ઠીક થઈ જાય છે. 
 
* કમર અને પીઠમાં દુ:ખાવા થતાં સોંઠનો પાઉડરને તેલમાં શેકી પીઠ અમે કમર પર માલિશ કરતા લાભ મળે છે. 
 
* ઉબકા થતાં આદું છીણીને તેના પર લીંબૂ નિચોવી અને તેના પર મીઠું છાંટી ચાવવાથી આરામ મળે છે. 
* અપચ થતાં એક ચમચી મધમાં આદુંનો રસ મિક્સ કરી પીવાથી રાહત થાય છે. 
 
* ક્યારે શરીરના કોઈ ભાગ પર ઘા  લગવાથી( લોહી ના નિકળે તો ) આદું વાટીને ગર્મ કરીને ઘાના સ્થાને કપડાની મદદથી બાંધી દો.દુ:ખાવામાં આરામ મળશે. 
* ક્બ્જિયાત થતાં એક ટુકડો આદું એક મધ્યમ આકારનો કેરીનો પ્લ્પ અને એક લીંબૂનો રસ નિચોવી એક પ્યાલામાં મુક્સ કરી પીવાથી આ શિકાયત દૂર થાય છે. 
 
*પેટમાં ગૈસની શિકાયત થતાં એક ચોથાઈ લીંબૂનો રસમાં આદુંનો રસ મિક્સ કરી ચાટવાથી રાહત મળે છે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments