Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Swine Flu- તુલસી સ્વાઇન ફલૂની કારગર દવા

Webdunia
શુક્રવાર, 25 જાન્યુઆરી 2019 (12:11 IST)
ગુજરાતમાં સ્વાઇન ફ્લૂએ પંજો પ્રસરાવ્યો છે. મેડિકલ સાયન્સમાં તો સ્વાઇન ફ્લૂને કાબૂમાં એન્ટિવાયરલ દવાઓ મોજૂદ છે પણ આર્યુવેદની દ્રષ્ટિએ તુલસી પણ સ્વાઇન ફલૂની સારવારમાં કારગર દવા છે કેમ કે, તુલસીમાં યે એન્ટિવાયરલના ગુણ છે પરિણામે વ્યક્તિના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. સ્વાઇન ફ્લૂને આર્યુવેદની ભાષામાં જનપદોધ્વંશ કહે છે. એક કરતાં વધુ લોકોને અસર કરતો હોવાથી આ રોગને જનપદોધ્વંશ કહે છે. જયારે સ્વાઇન ફ્લૂ જેવો રોગ બેકાબૂ બને ત્યારે રોગપ્રતિકારક શક્તિ વધારવી ખૂબ જ હિતાવહ છે.

વસંતઋતુ વખતે તેમાંયે બે ઋતુ ભેગી થતી હોય તે સંજોગોમાં ખાસ કાળજી રાખવા આર્યુવેદના જાણકારોની સલાહ છે. સ્વાઇન ફ્લૂએ સંક્રમક રોગ છે જે વાયરસના માધ્યમથી ફેલાય છે. આવા સંજોગોમાં ઘરનું વાતાવરણ પણ વાયરસથી મુક્ત હોવું જોઇએ.
- ગુગળ, લોબાન,છાણાં , ગાયનું ઘી , ઇલાયચી, જટામાનસી , લિમડો અને કઠઉપલેટ મિશ્રિત ધુપનો ધુમાડો કરવાથી વાયરસનો ફેલાવો અટકે છે.
- સ્વાઇન ફ્લૂને ત્રિદોષકજવર પણ કહે છે કેમકે, વાયુ, પિત અને કફનું સંતુલન ખોરવાતાં વ્યક્તિમાં રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. આમેય બે ઋતુ ભેગી થાય ત્યારે રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. 
હાલમાં સ્વાઇન ફ્લૂએ ગુજરાતમાં કેર મચાવ્યો છે ત્યારે તુલસીનો ઉકાળો પણ કારગર દવા છે.
- તુલસીના પંદરેક પાનામાં એક ગ્રામ સૂંઠનો પાવડર, પાંચ ગ્રામ ગોળ એક કપ પાણીમાં મિશ્રિત કરીને ચાર-પાંચ ઉભરા આવે તે પ્રમાણે ગરમ કરીને આ ઉકાળો પીવાથી ખૂબ જ ફાયદો થાય છે.
- તુલસીનો ઉકાળો શરદી-સરળેખ અને તાવમાં ખુબ લાભદાયી ઇલાજ છે. સ્વાઇન ફ્લૂ વકર્યો છે ત્યારે લોકોએ અપચો ન થાય અને ઉજાગરા ન કરવા ખાસ સલાહ છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments