Webdunia - Bharat's app for daily news and videos

Install App

Papaya Facts- શું ખાદ્યા પછી પપૈયુ ખાઈ શકીએ છે? જાણો હેલ્થથી સંકળાયેલી જરૂરી જાણકારી

Webdunia
મંગળવાર, 28 જૂન 2022 (14:15 IST)
Papaya Facts- પપૈયું એક એવુ ફળ છે જેના સેવનથી પેટ સંબંધિત બધા પ્રકારની પ્રોબ્લેમમાં કારગર ગણાય છે. પણ કેટલાક લોકોને તેનાથી દૂરી જ બનાવવી જોઈએ. ઉદાહરણ માટે ગર્ભવતી મહિલાઓને તેનાથી દૂર રહેવુ જોઈએ. તેમજ નાર્મલ લોકો આ ફળને ખાવાને લઈને જુદા-જુદા વિચાર રાખે છે કેટલાક લોકોને મનમાં હોય છે કે 
 
શું ખાધા પછી પપૈયું ખાઈ શકાય છે તો આવો જાણીએ કેટલાક એવા જ સવાલોના જવાબ શું ખાધા પછી પપૈયું ખાઈ શકાય છે 
જણાવીએ કે પપૈયું તમારા હેલ્થ માટે ખૂબ ઉપયોગી છે. પપૈયામાં એંજાઈમ હોય છે જે પ્રોટીનના તૂટવા માટે ખૂબ જરૂરી હોય છે પપૈયુ ભોજનના એક કલાક પહેલા કે એક 
 
કલાક પછી ખઈ શકીએ છે તેને સવારે ખાલી પેટ પણ ખાઈ શકીએ છે. 
 
પપૈયુ ખાવાથી મળે છે આ ફાયદા 
- પેટમાં થતો ગેસ ઓછો થશે
- અપચોમાં પણ મદદ કરશે
- પાચનતંત્ર મજબૂત રહેશે
- રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે
-કબજિયાતમાં ફાયદાકારક છે
- પીરિયડ્સનો દુખાવો ઓછો થશે
- પેટ સાફ રહેશે

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments