Webdunia - Bharat's app for daily news and videos

Install App

Immunity બૂસ્ટ કરવામાં કારગર સોજીનો શીરો જાણો તેના આરોગ્યને મળતા ફાયદા

Webdunia
બુધવાર, 12 મે 2021 (11:01 IST)
કોરોના વાયરસએ આખી દુનિયા માટે આફત બન્યો છે. એક બાજુ તેનાથી બચવા માટે વેક્સીનેશન કરાઈ રહી છે તેમજ સોશિયલ ડિસ્ટેંસિંગની કાળજી રાખવાની સાથે ઈમ્યુન સિસ્ટમ મજબૂત કરવાની પણ જરૂર છે.. 
 નબળુ ઈમ્યુનિટી અને બીમાર લોકો તેમની ચપેટમાં જલ્દી આવી જાય છે તેથી તેનાથી બચાવ સૌથી કારગર ઉપાય તમારો ઈમ્યુન સિસ્ટમ સ્ટ્રાંગ થવુ છે. ઈમ્યુનિટીનો સીધો સંબંધક યોગ્ય ખાવા-પીવાથી છે. 
 
ઈમ્યુન સિસ્ટમ વધારવા માટે લોકો હેલ્દી ડાઈટ અને ઉકાળો પીએ છે પણ શું તમે જાણો છો કે સોજીનો શીરો પણ ઈમ્યુનિટી વધારવામાં કારગર છે. ન્યુટ્રીશિયનિસ્ટ જણાવે છે કે સોજીનો શીરો પચાવવામાં સરળ 
હોય છે અને તેને સર્જરી કે રોગથી ઠીક થયેલા લોકોને ખાવા માટે અપાય છે. 
 
સોજીનો શીરો વધારે ઈમ્યુનિટી 
ઘરોમાં સોજીનો શીરો બનવુ સામાન્ય વાત છે. લોકો મજાથી આ શીરો ખાય છે પણ તે આ વાતથી અત્યાર સુધી અજાણ હતા કે આ એક ઈમ્યુનિટી બૂસ્ટર પણ છે. રોગી દર્દીને જો આ ખાવા માટે અપાય તો તે 
 
જ્લ્દી ઠીક થઈ જશે. ડાક્ટર્સ પણ સલાહ આપે છે. 
શીરાથી મળશે આ લાભ 
શીરો બનાવવા માટે ઘી અને સોજીનો ઉપયોગ કરાય છે. ઘી ભોજનનો સ્વાદ વધારે છે સાથે જ તેમાં એંટી ઈંફ્લેમેટ્રી ગુણ ત્વચામાં નિખારને જાણવી રાખે છે. તેની સાથે જ તેમાં કેંસરથી લડવાના તત્વ પણ હોય છે. 
 
 
બ્લ્ડ શુગર લેવલ કંટ્રોલ કરે છે સોજી 
સોજી આયરન અને મેગ્નીશિયમના ગુણોથી ભરપૂર આ દિલને સ્વસ્થ રાખે છે . તેની સાથે જ સોજી ખાવાથી બ્લ્ડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. પણ વધારે માત્રામાં સોજીનો સેવન કરવો શરીરને નુકશાન 
પહોંચાડી શકે છે. 
 
આ વાતને ધ્યાન રાખો 
- હમેશા શીરો દેશી ઘીમાં જ બનાવો 
- ડાયબિટીજ દર્દીને આ શીરાનો સેવન ન કરવું. 
- શીરો ખાદ્યા પછી હૂંફાણા પાણી જ પીવું. 
- જો ઓછી ખાંડ ખાઓ છો તે શીરામાં ગોળ કે બ્રાઉન શુગરનો ઉપયોગ કરો. 
 
કેવી રીતે બનાવકુ સોજીનો શીરો 
સામગ્રી 
સોજી- 1 કપ 
ઘી - અડધો કપ 
ખાંડ- 1 કપ 
પાણી 1 કપ 
વિધિ 
- એક પેનમાં પાણી અને ખાંડ નાખો 
- ઓછા તાપ પર ખાંડને પાણીમાં સારી રીતે ઓળગવા દો. 
- હવે કડાહી લો અને તેમાં ઘી ઓળગાવો. 
- ઘીમાં સોજી નાખી મધ્યમ તાપ પર શેકો. 
- હળવા બ્રાઉન થતા પર સોજીમાં ખાંડનો મિશ્રણ નાખો. 
- સોજીની સાથે સાથે હળવા હલાવતા રહો જેથી ગઠણા ન થાય. 
- ઘટ્ટ થતા પર તાપને બંદ કરો અને સૂકા મેવા નાખી સર્વ કરો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

આગળનો લેખ
Show comments