Webdunia - Bharat's app for daily news and videos

Install App

આફિસમાં જો તમને ઉંઘ આવતી હોય તો જુઓ આ સમાચાર ...

Webdunia
રવિવાર, 24 માર્ચ 2019 (07:16 IST)
આફિસમાં આવે છે ઉંઘ 
આફિસમાં તમે પોતાના કાર્ય દ્વારા સ્ટાર બની જાવ એ માટે રાત-દિવસ મેહનત કરો છો.  આનાથી પણ સારો એક ઉપાય છે. 
 
યુનિવર્સિટી કોલેજ આફ લંડનના શોધ પ્રમાણે આફિસમાં 30 થી 90 મિનિટ ઉંઘ લેવાથી કાર્યનું નુકશાન નહી થાય પણ કાર્યક્ષમતા વધે છે. 
 
આ શોધ પ્રમાણે કંપનીઓને એવો પ્રસ્તાવ મોક્લ્યો છે જેમાં તેમણે કર્મચારીઓને કાર્યક્ષમતા વધારવા માટે દિવસના નક્કી કરેલ સમયમાં ઉંઘ લેવાની સલાહ આપી છે.
 
સમયનું બંધન દૂર કરો 
 
આ સંશોધનમાં માત્ર સારી કામગીરી માટે ઊંઘ જ નહી પણ કાર્યક્ષમતા વધારવા માટે આફિસમાં સમયનું બંધન દૂર કરવા  વિશેની વાત પણ કહી છે. 
 
એમનું  કહેવું છે કે કર્મચારી પોતાના નક્કી કરેલ કલાકો પોતાની સગવડ અનુસાર ગુજારે તો એ પોતાનું કામ જવાબદારીથી કરે છે.   
 
ફેરફાર જરૂરી છે
 
સંશોધનમાં કહેવું છે કે આફિસના નિશ્ચિત શેડયુલ અને કામનુ ટેંશન આરોગ્યને એટલું પ્રભાવિત કરે છે કે તેમની કાર્યક્ષમતા ઘટે છે. 
 
એમનુ માનવું છે કે લોકો ઘણી વાર  કામ દબાણને કારણે ઊંઘ પૂરી નથી કરી શકતા. સમાજથી દૂર થઈ જાય છે અને કેટલીક વાર દિવસનું  ભોજન પણ છોડી દે છે. 
 
આ તેમની કાર્યક્ષમતા ઘટાડે છે અને ઘણા રોગોને આમંત્રણ આપે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments