Webdunia - Bharat's app for daily news and videos

Install App

આવો જાણીએ ખુરશી પર બેસવાના યોગ્ય તરીકો

Webdunia
રવિવાર, 24 માર્ચ 2019 (00:06 IST)
કામ કરતા લોકો ખાસ કરીને ઑફિસમાં જૉબ કરનાર લોકોને સામાન્ય રીત કલાકો સુધી ખુરશી પર બેસીને કામ કરવું હોય છે. જો તમારું કામ પણ કઈકે આ પ્રકારનો છે તો તમે ખુરશી પર સાચી પોજીશનમાં બેસવાનો તરીકો જરૂર ખબર હોવી જોઈએ. ઘણી વાર લોકોને ખોટી પોજીશનમાં કલાકો સુધી બેસ્યા રહેવાથી સ્વાસ્થય સંબંધી પરેશાનીઓ થવા લાગે છે, પણ તેને સમજ નહી આવતું કે આવું ખુરશી પર ખોટા રીતે સતત બેસ્યા રહેવાના કારણે પણ થઈ શકે છે. 

શું તમે જાણો શું છે ખુરશી પર બેસવાની સાચી રીત

1. ખુરશી પર બેસતા સમયે સીધા બેસો અને પગને ધરતી પર રાખવું. 
 
2. ઘણા લોકો ઉંચી ખુરશી પર બેસે છે ત્યારે તેના પગ હવામાં લટકે છે. તેથી કમરના હાડકા પર દબાણ પડે છે, જેનાથી ધૂંટણ અને પગમાં દુખાવો શરૂ થઈ જાય છે. હમેશા ખુરશીને તમારી હાઈટ મુજબ એડજસ્ટ કરીને બેસવું. 
 
3. ખુરશી પર ક્યારે પણ આગળને તરફ વળીને ન બેસવું. 
 
4. તમારું પૂરો વજન ખુરશીના પાછલા ભાગ પર જોડીને રાખવું. 
 
5. તમારા કંપ્યૂટરને તમારી આંખની સીધા સામે મૂકવું. જેનાથી ગરદનને વધારે પરેશાની ન હોય્ 
 
6. કામના સમયે પગને ક્રાંસ કરીને બેસવું પણ સાચું નહી. કારણ કે પગને ક્રાંસ કરીને બેસવાથી પેરોનૉલ નસ દબી જવાના ડર રહે છે. 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments