Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમારા પીરિયડસની શરૂઆત ક્યારે થઈ.... જાણો ખતરો

Webdunia
બુધવાર, 13 જૂન 2018 (00:46 IST)
શું તમને યાદ છે કે તમારું પીરિયડ ક્યારે આવ્યું હતું. શું તમને યાદ છે કે પહેલીવાર એક છોકરીથે મહિલા બનવાનું પડાવ ! આ વિચારથી જ કોઈ તો ઉત્સહિત થયું હશે. અને કોઈ આ સમયે થતીં પીડા અને શારીરિક ફેરફારથી થયું હશે. પછી ઘણા મહીના સુધી આ પ્રક્રિયાને જોતા તેની ટેવ પણ થઈ ગઈ હશે. પણ શું તમે 
જાણો છો કે જે ઉમ્રમાં પહેલીવાર તમારું પીરિયડસ આવવું શરૂ થયું હોય છે તેનાથી તમારી આગળના જીવન અને આરોગ્યથી ગાઢ સંબંધ હોય છે. મેડિકલની ભાષામાં ફર્સ્ટ ટાઈમ પીરિયડ આવવાને મેનાર્ચે કહેવાય છે. 
ALSO READ: મહિલાઓની પર્સનલ પ્રોબ્લેમસને આ 5 રીતે કરો દૂર
તમારું પહેલો પીરિયડસ ક્યારે આવશે. આ આનુવંશિક કારણ પર નિર્ભર કરે છે. જેમ તમારી માં કે બેનનો મેનાર્ચ ક્યારે આવ્યું હતું. ઘણી વાર પર્યાવરણીય કારણ અને તમારું શારિરિક વજન પણ મેનાર્ચ આવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તમારું શરીરનો યોગ્ય વજન અને શરીરની યોગ્ય માત્રામાં વસા હોવું હાર્મોન  પેદા કરવા માટે મહત્વપૂર્ણ મુખ્ય ભૂમિકા ભજવે છે, જેના કારણે તમારું પહેલો પીરિયડ આવે છે. આ જ કારણે મેનાર્ચેથી પહેલા સામાન્ય છોકરીઓનો વજન થોડું વધી જાય છે. જાડાપણું વધવાથી પણ છોકરીઓનો પીરિયડસ જલ્દી આવવા લાગે છે. 
 
જે છોકરીઓનો મેનાર્ચે 10 વર્ષની ઉમ્રથી પહેલા કે 17 વર્ષની ઉમ્ર પછી આવે છે તેનામાં દિલના રોગ, સ્ટ્રોક અને હાઈ બ્લ્ડ પ્રેશર જેવા રોગનો ખતરો બીજી છોકરીઓ કરતા વધારે હોય છે. ALSO READ: પીરિયડસમાં આ મુશ્કેલીઓ આવે તો સંભળી જાઓ નહી તો, જીવનથી હાથ ધોવું પડશે
 
આવું પણ જોવાયું છે કે જે છોકરીઓના પીરિયડસ 12 વર્ષની ઉમ્ર પછી શરૂ હોય છે એ લાંબુ જીવન જીવે છે. 
 
જે છોકરીઓમાં મેનાર્ચે 12 વર્ષની ઉમ્રથી પહેલા શરૂ થઈ જાય છે, તો તેણે 40 કે 44 વર્ષની ઉમ્રના વચ્ચે મેનૉપોજ પણ આવી શકે છે. મોડેથી મેનાર્ચે આવવાથી મેનોપૉજ પણ મોડેથી આવી શકે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નેપાળમાં જળહોનારત: 24 ગુજરાતીઓ ગુમ, પીડિતોની ઓળખ માટે ગાંધીનગર NFSUની ટીમ રવાના

નેપાળમાં શનિવાર સાંજ સુધીમાં 734 મૃતદેહો મળી આવ્યા, શબઘરોમાં જગ્યાનથી, એરટાઈટ બેગમાં મુકીને દફનાવી રહી છે સરકાર

અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર: પાણી-ગટર કનેક્શનની પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન, સરકારી કચેરીના ધક્કામાંથી મુક્તિ

ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: ‘મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના’ હેઠળ કૃષિ સાધનોની ખરીદીની સમયમર્યાદામાં 15 દિવસનો વધારો

અનામત પર NDA માં જ ધમાસાન. ચિરાગ પાસવાને કેન્દ્રીય મંત્રી માંઝી અને તેમાંનાં પુત્ર પાસે માંગી લીધું રાજીનામું

વધુ જુઓ..

ધર્મ

ક્યારે છે બોળ ચોથ કે બહુલા ચોથ, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -30 ઓગસ્ટ, 2026

Janmashtami 2026: 3 સપ્ટેમ્બર કે 4 સપ્ટેમ્બર? જાણો ક્યારે કરશો જન્માષ્ટમીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- 29 ઓગસ્ટ , 20226

જીવંતિકા માં ની આરતી

આગળનો લેખ
Show comments