Webdunia - Bharat's app for daily news and videos

Install App

પપૈયાને કોઈ પણ ખાટી વસ્તુ સાથે ન ખાવું, જાણો 8 ફાયદા અને નુકશાન

Webdunia
શુક્રવાર, 12 એપ્રિલ 2019 (12:32 IST)
પપૈયા દરેક રોગમાં લાભકારી છે. એમાં 89 ટકા પાણી , પ્રોટીન , કાર્બોહાઈડ્રેડ , આયરન , વિટામિન એ , બી અને સી પ્રચુર માત્રામાં  હોય છે. આવો જાણે એના ઉપયોગ વિશે.. 
1. પપૈયાને કોઈ પણ મૌસમમાં દરરોજ 300 ગ્રામની માત્રામાં ખાઈ શકે છે. 
2. ગર્ભવતી મહિલાઓને પપૈયાથી પરહેજ કરવું જોઈએ. 
3. પપૈયાને દહી , નારંગી કે કોઈ પણ ખાટી વસ્તુ સાથે ન ખાવું નહી તો એસિડિટી થઈ શકે છે. દૂધ સાથે એના શેક બનાવીને પી શકો છો. 
4. પપૈયાને પચવામાં સમય લાગે છે આથી એને ડિનર પછી ઉંઘવાના અડધા કલાક પહેલા ખાઈ લેવું જોઈએ. 
5. પપૈયા સ્વાદમાં મીઠા હોય છે આથી જે એસિડિટીની પરેશાની નહી થવા દે છે. 
6. આ લીવર,કિડની અને આંતરડાની કાર્યપ્રણાલીને સુચારૂ રૂપથી ચલાવવાના કામ કરે છે . 
7. એમાં રહેલા પેપ્સિન પાચનતંત્રની ગડબડીને સુધારે છે. 
8. પપૈયા ત્વચા અને આંખોથી સંકળાયેલી સમસ્યાઓને દૂર કરે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

આગળનો લેખ
Show comments