Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 10 ચમત્કારિક ફાયદા જાણી તમે પણ આ ફળ જરૂર ખાશો

Webdunia
શુક્રવાર, 12 એપ્રિલ 2019 (07:13 IST)
લીચી ખાવામાં ટેસ્ટી હોય છે, પણ શુ તમને ખબર છે આનુ સેવન આપણી સ્કિનમાં ગ્લો લાવે છે અને આપણા આરોગ્ય સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓમાં પણ લાભદાયક છે.  કારણ કે તેમા કાર્બોહાઈડ્રેટ, વિટામિન એ અને બી કોમ્પ્લેક્સ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, લોહ જેવા ખનિજ લવણ જોવા મળે છે. જે આપણા આરોગ્ય માટે ખજાનો છે. આવો જાણીએ લીચીથી થનારા ફાયદા વિશે.. 

 
1. દિલની બીમારીથી બચાવે - લીચીમાં પુષ્કળ માત્રામાં બીટા કૈરોટિન અને ઓલીગોનોલ હોય છે. જે દિલને બીમારીઓથી બચાવે છે. 
 
2. કેંસરના સેલ્સ - લીચી કેંસર સેલ્સ અને ટ્યૂમરને બનતા રોકે છે. જેનાથી મલાશય કેંસરના ચાંસ ઓછા થઈ શકે છે. 
 
3. ગળાની ખરાશથી રોકથામ - જો તમારુ ગળુ દુ:ખી રહ્યુ છે કે તમને ઠંડી લાગી ગઈ છે તો આવામાં લીચી  ખાવાથી તમને આરામ મળે છે. 
 
4. અસ્થમાથી બચાવ - અસ્થમાના દર્દીઓ માટે લીચીનું સેવન ખૂબ લાભકારી હોઈ શકે છે. 
 
5. કરચલીઓથી છુટકારો - જો તમારુ પાચન ઠીક નથી તો લીચીનુ સેવન તમને કબજિયાતથી બચાવે છે અને સાથે જ સમય પહેલા પડનારી કરચલીઓથી પણ દૂર રાખે છે. 
 
6. વજન ઘટાડે - લીચીમાં કેલોરી ખૂબ જ ઓછી હોય છે જે જાડાપણું ઘટાડવામાં મદદરૂપ છે.  તેથી રોજ લીચીનુ સેવન કરો. 
 
7. ઈમ્યૂન સિસ્ટમને વધારે - લીચીમાં ઘણા બધા પૌષ્ટિક તત્વ અને વિટામીન હોય છે. જે શરીરના ઈમ્યૂન સિસ્ટમને મજબૂત રાખવાનુ કામ કરે છે. 
 
8. પ્રેમ વધારો - લીચીનુ સેવન સેક્સ લાઈફને વધારવામાં ખૂબ જ સહાયક હોય છે. 
 
9. બાળકોના વિકાસમાં સહાયક - લીચીમાં જોવા મળતા કેલ્શિયમ, ફોસ્ફોરસ અને મેગ્નેશિયમ બાળકોના સ્વાસ્થ્ય માટે લાભકારી  હોય છે. આ તેમના હાડકાને મજબૂત બનાવવાનુ કામ કરે છે. 
 
10. અઈચ્છનીય ગર્ભને રોકવા માટે - લીચીની તાસીર ગરમ હોય છે. તેને ખાવાથી ન માત્ર શરીરનો તાપમાન વધી જાય છે પણ મહિલાઓની યોનિથી લોહી પણ નિકળવા લાગે છે. તેથી તેમાં નેચરલ એબાર્શનના ગર્ભપાતની શકયતાઓ વધી જા

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ