Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઠંડા અને સુન્ન પડેલા પગને તરત ઠીક કરશે આ 5 ઘરેલૂ ઉપાય

Webdunia
શનિવાર, 5 જાન્યુઆરી 2019 (08:33 IST)
કેટલાક લોકોને પગ ગર્મીના મૌસમમાં પણ ઠંડા અને સુન્ન પડી જાય છે. પગ જ્યારે સુધી બ્લ્ડ સર્કુલેશનના યોગ્ય રીતે નહી પહોંચી શકે તો આ સમસ્યા હોય છે. તે સિવાય વધારે ધુમ્રપાન કરવા અને શરીરમાં પોષક તત્વોની કમીના કારણે પણ પગ ઠંડા પડી જાય છે. ગર્મીમાં પગ ઠંડા પડવું વધારે અસર નહી કરતો પણ 
શિયાળામાં પગના કારણે ખૂબ પરેશાની પડે છે. એવા કેટલાક ઘરેલૂ ઉપાય કરીને આ સમસ્યાથી રાહત મેળવી શકાય છે. 
આવો જાણીએ એવા જ કેટલાક સરળ ઉપાયો વિશે 
 
1. ગર્મ તેલથી માલિશ 
જ્યારે પણ પગ એકદમ ઠંડા પડી જાય તો ગર્મ તેલથી પગના તળિયાની મસાજ કરો. તેના માટે તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો. તેલને ગર્મ કરીને તેનાથી 10 મિનિટ સુધી પગની મસાજ કરો અને પછી મોજા પહેરી લો. 

2. સિંધાલૂણ 
શરીરમાં મેગ્નીશિયમની ઉણપના કારણે પણ પગ ઠંડા થઈ જાય છે. તેથી સિંધાલૂણના ઉપયોગથી મેગ્નીશિયમની ઉણપને પૂરો કરી શકાય છે. તેના માટે એક ટબમાં ગર્મ પાણી ભરો અને તેમાં થોડું સિંધાલૂણ નાખો. હવે આ પાણીમાં 15-20 મિનિટ સુધી પગને ડુબાડી રાખો. તેનાથી પગ સુધી બ્લડ સર્કુલેશન અમે ઑકસીજન યોગ્ય રીતે પહોંચશે જેનાથી પગ ગર્મ થઈ જશે. 
 
3. આદું
તેના માટે આદુના એક ટુકડાને 2 કપ પાણીમાં નાખી 10 મિનિટ ઉકાળૉ અને પછી તેને ગાળીને તેમાં મધ મિક્સ કરી પીવો. દિવસમાં 2-3 વાર તેનુ સેવન કરવાથી પગનો ઠંડક ઓછું થઈ જશે અને બ્લ્ડ સર્કુલેશન પણ યોગ્ય રીતે થશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments