Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્મોકિંગ છોડવવા કે છોડવા ઈચ્છો છો તો અજમાવો આ ઉપાય

Webdunia
ગુરુવાર, 31 મે 2018 (00:13 IST)
સ્મોકિંગ એક પ્રકારનો નશો છે એક એવો નશો જેની ટેવ સરળતાથી છૂટતી નથી. જો તમે તમારી કે કોઈની  સ્મોકિંગ છોડાવવા ઈચ્છો છો તો આ ઉપાય ટ્રાય કરો. 
 

* તજ- સિગરેટ પીવાને બદલે તજને મોઢામાં મુકી રાખો અને તેને ચૂસતા રહો. આવું કરવાથી તમને મદદ મળશે. 

* કોપર(પિત્તળ)ના ગ્લાસ કે જારમાં રાખેલ પાણી પીવાથી શરીરમાં જામેલ પ્રદૂષિત પદાર્થ નીકળી જાય છે અને  સાથે તંબાકૂ ખાવાની ઈચ્છા પણ ધીમે-ધીમે ઓછી થઈ જાય  છે. 
health

* દરરોજ રાત્રે ત્રિફળા ખાવાથી તમારી તંબાકૂ ખાવાની ટેવ સુધરી જશે. 

* તુલસીના પાન ચાવવાથી તંબાકૂ ખાવાનું મન નહી થાય. તમે દરરોજ સવારે સાંજે 2-3 તુલસીના પાન ખાવા  જોઈએ. 

* તંબાકૂની ટેવને છોડાવવા માટે જળનેતિ ક્રિયા બહુ લાભકારી હોય છે. તમે એને એક વાર સવારે અને એક વાર  સાંજે જરૂર કરવી પડશે. 
* અશ્વગંધાના સેવનથી પણ સ્મોકિંગની ટેવ સુધારી શકાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ભારે વરસાદથી તબાહી, થોડી જ સેકન્ડોમાં ઘર જમીનદોસ્ત; ભયાનક વિડિઓ જુઓ

EV Scooter ખરીદતા પહેલા વાંચો, કંઈ બેટરી આપે છે સૌથી વધુ રેંજ ? જાણો 5 પ્રકારની EV બેટરીઓમા અંતર

કેરળમાં ભારે વરસાદે તબાહી મચાવી! 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 6 જિલ્લામાં યલો એલર્ટ જારી, ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી

ઈરાન પર અમેરિકાના બે દિવસીય હુમલામાં 14 ના મોત, 78 ઘાયલ

આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો, ચાંદી 2 લાખ રૂપિયા અને સોનું 50,000 રૂપિયા સસ્તું થયું

વધુ જુઓ..

ધર્મ

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે

ચાતુર્માસમાં શું કરવું જોઈએ અને શું નહિ ? અહી જાણી લો સાચો નિયમ

કરિયરમાં ગ્રોથ માટે ગુરૂવારે કરો આ સહેલો ઉપાય, ગુરૂ બૃહસ્પતીની કૃપાથી ખુલશે સફળતાના માર્ગ

આગળનો લેખ
Show comments