Webdunia - Bharat's app for daily news and videos

Install App

Neem Health- દરરોજ લીમડાના 4 પાન ખાવાથી બીમારીઓ થઇ જશે છૂમંતર - 5 ગજબના ફાયદા

Webdunia
ગુરુવાર, 26 ઑગસ્ટ 2021 (06:16 IST)
લીમડાનો ઉપયોગ દવા બનાવવા માટે આયુર્વેદમાં અને દરેક ઘરમાં પણ કરવામાં આવે છે. લીમડાનાં પાન ચાવવાથી તમારું સ્વાસ્થ્ય કેવી રીતે સારું રહી શકે છે. 
 
વજન કંટ્રોલ - શરીર પર ચરબી ચઢી ગઈ હોય તો લીમડાનું સેવન ફાયદાકારક છે. લીમડા ખાવાથી વજન કન્ટ્રોલમાં રહે છે.
 
બ્લ્ડ શુગર- ત્રણ મહીના સુધી દરરોજ ખાલી પેટ 5 થી 6 લીમડાના પાન ખાવો. લીમડામાં એંટીબોયોતિક અને ફાઈબર શરીરમાં ઈંસુલિનની માત્રા કંટ્રોલ કરી બલ્ડ શુગર લેવન ઓછું કરે છે. 
 
ડાયબિટીજ - દરરોજ 8 લીમડાના પાન ચાવીને ખાવું. ડાયબિટીજથી રાહત મળશે. વજન ઘટશે અને હાર્ટ હેલ્દી રહેશે. 
 
એનીમિયા- દરરોજ ખાલી પેટ 2 લીમડાના પાન સાથે એક ખજૂર ખાવવાથી એનીમિયામાં રાહત આપે છે. 
 
ખોડો- દૂધની સાથે લીમડા મિક્સ કરી લેપ બનાવો પછી રાત્રે વાળમાં લગાવી લો. આ લેપનો ઉપયોગ કરવાથી જલ્દી જ ખોડાથી છુટકારો મળી જશે.  
લીમડીના નિયમિત રૂપમાં ઉપયોગ કરાય તો લાંબા સમય સુધી વાળ કાળા જ રહે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments