Webdunia - Bharat's app for daily news and videos

Install App

Neem Health- દરરોજ લીમડાના 4 પાન ખાવાથી બીમારીઓ થઇ જશે છૂમંતર - 5 ગજબના ફાયદા

Webdunia
ગુરુવાર, 26 ઑગસ્ટ 2021 (06:16 IST)
લીમડાનો ઉપયોગ દવા બનાવવા માટે આયુર્વેદમાં અને દરેક ઘરમાં પણ કરવામાં આવે છે. લીમડાનાં પાન ચાવવાથી તમારું સ્વાસ્થ્ય કેવી રીતે સારું રહી શકે છે. 
 
વજન કંટ્રોલ - શરીર પર ચરબી ચઢી ગઈ હોય તો લીમડાનું સેવન ફાયદાકારક છે. લીમડા ખાવાથી વજન કન્ટ્રોલમાં રહે છે.
 
બ્લ્ડ શુગર- ત્રણ મહીના સુધી દરરોજ ખાલી પેટ 5 થી 6 લીમડાના પાન ખાવો. લીમડામાં એંટીબોયોતિક અને ફાઈબર શરીરમાં ઈંસુલિનની માત્રા કંટ્રોલ કરી બલ્ડ શુગર લેવન ઓછું કરે છે. 
 
ડાયબિટીજ - દરરોજ 8 લીમડાના પાન ચાવીને ખાવું. ડાયબિટીજથી રાહત મળશે. વજન ઘટશે અને હાર્ટ હેલ્દી રહેશે. 
 
એનીમિયા- દરરોજ ખાલી પેટ 2 લીમડાના પાન સાથે એક ખજૂર ખાવવાથી એનીમિયામાં રાહત આપે છે. 
 
ખોડો- દૂધની સાથે લીમડા મિક્સ કરી લેપ બનાવો પછી રાત્રે વાળમાં લગાવી લો. આ લેપનો ઉપયોગ કરવાથી જલ્દી જ ખોડાથી છુટકારો મળી જશે.  
લીમડીના નિયમિત રૂપમાં ઉપયોગ કરાય તો લાંબા સમય સુધી વાળ કાળા જ રહે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments