Webdunia - Bharat's app for daily news and videos

Install App

મગની દાળ - બીપી કરશે કંટ્રોલ અને વજન પણ ઉતારશે

Webdunia
મંગળવાર, 14 નવેમ્બર 2023 (18:23 IST)
સામાન્ય રીતે કોઈ બીમાર હોય અથવા કોઈનું પેટ ખરાબ થયુ હોય ત્યારે મગની દાળનુ સેવન કરે છે. પણ મગની દાળનું સેવન  અન્ય દાળની જેમ હંમેશા કરવુ જોઈએ. મગની દાળ હંમેશા અન્ય દાળની જેમ ખાવી જોઈએ. તેના સેવનના ઘણા ફાયદા છે. મગ દાળ આપણા ચહેરા પરના ડાઘ-ધબ્બા અને આંખની નીચેના ડાર્ક સર્કલને ઘટાડે છે.
 
મગની દાળના ફાયદા
-મગ દાળમાં  અને ફોસ્ફરસ મગ દાળમાં જોવા મળે છે. દરરોજ તે ખાવાથી ચહેરાના કરચલીઓ ઓછી થાય છે. આ સિવાય મગની દાળ ચહેરા પરના ડાઘને ઓછા કરે છે. આ સિવાય તે આંખ નીચે આવતા ડાર્ક સર્કલમાં પણ ઘટાડો કરે છે.
 
- મગની દાળમાં પુષ્કળ પ્રમાણમાં કોપર પણ મળી આવે છે. દૈનિક સેવનથી વાળ મજબૂત  થાય છે. મગની દાળ આપણા મગજમાં કોઈ પણ અવરોધ વિના ઓક્સિજન પહોંચાડે છે, તેનાથી વાળના મૂળિયા પણ મજબૂત બને છે.
 
- મગની દાળ અપચો પણ દૂર કરે છે. તેમાં ફાઇબર હોય છે જે પાચક શક્તિને મજબૂત બનાવે છે અને પેટમાં ઉત્પન્ન થતા ગેસને અટકાવે છે. મગની દાળ ચરબી વધતા રોકે છે.  દરરોજ મગની દાળ ખાવાથી પણ બીપી કંટ્રોલ થાય છે. તે લોહીમાં મેગ્નેશિયમનું સ્તર પણ સંતુલિત રાખે છે.
 
- શરીરમાં કોલેસ્ટ્રોલ વધતા મગની દાળનુ સેવન કરવુ લાભકારી હોય છે. તે શરીરમાંથી વધારાનુ કોલેસ્ટ્રોલ દૂર કરવામાં મદદગાર છે.
 
-5 જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેમના માટે મગ દાળનું સેવન ફાયદાકારક હોઈ શકે છે, તેમાં 100 થી ઓછી કેલરી હોય છે અને તેને ખાધા પછી પેટ પણ લાંબા સમય સુધી ભરેલું રહે છે જેથી તમે વધારે કેલરી ન લો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી રહેશે?

આગળનો લેખ
Show comments