Webdunia - Bharat's app for daily news and videos

Install App

મકર સંક્રાતિ 2020 - ફેફસા માટે લાભકારી અને એસિડિટી દૂર ભગાડે છે તલ-ગોળના લાડુ.. જાણો 5 ફાયદા

Webdunia
ગુરુવાર, 2 જાન્યુઆરી 2020 (14:52 IST)
મકર સંક્રાતિનો તહેવાર હિન્દુઓનો મુખ્ય તહેવારમાંથી એક છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને સારા દિવસની શરૂઆત થાય છે. જેનાથી માંગ્લિક કાર્યોની શરૂઆત થાય છે. 
 
આ દિવસે તલ અને ગોળનો લાડુ ખાવાનુ વિશેષ મહત્વ છે. આ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે અનેક ગુણોથી ભરપૂર હોય છે. તલમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન કેલ્શિયમ આયરન અમીનો એસિડ, ઓક્ઝેલિક એસિડ, વિટામિન બી સી અને ઈ હોય છે.  બીજી બાજુ ગોળમાં સુક્રોઝ ગ્લુકોઝ અને ખનિજ તરલ જોવા મળે છે. 
 
1  ફેફસા આપણા શરીરનુ મુખ્ય ભાગ છે. જે આપણા શરીરમાં ઓક્સીઝન પહોચાડવાનુ કામ કરે છે. તલના લાડુ ફેફસા માટે પણ ખૂબ લાભકારી હોય છે. તલ ફેફ્સામાં ઝેરીલા પદાર્થના પ્રભાવને કાઢવાનુ પણ કામ કરે છે. 
 
2. તલના લાડુ ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળે છે. જેની તાસીર ગરમ હોવાને કારણે તે હાડકા માટે ખૂબ ગુણકારી હોય છે. ઠંડીમાં તેને ખાવાના વિશેષ ફાયદા હોય છે. કારણ કે તેને ખાવાથી શરીરને ઠંડી સાથે લડવાની તાકત મળે છે. 
 
3 . તલના લાડુ પેટ માટે માટે ખૂબ લાભકારી હોય છે. તેને ખાવાથી એસિડિટીમાં પણ રાહત મળે છે.  તલ ગોળના લાડુ ગેસ, કબજિયાત જેવી બીમારીઓને પણ દૂર કરવામાં મદદ કરે છે. તલના લાડુ ભૂખ વધારવામાં પણ મદદ કરે છે. 
 
4 . તલના લાડુ એનર્જીથી ભરપૂર હોય છે. તે શરીરમાં લોહીની માત્રાને પણ વધારવામાં મદદ કરે છે. સૂકા મેવા અને ઘીથી બનેલ તલના લાડુને ખાવાથી વાળ અને સ્કિનમાં ચમક આવે છે. 
 
5  તલના લાડુ ખાવાથી શારીરિક જ નહી પણ માનસિક સ્વાસ્થ્ય પણ ઠીક રહે છે. તેને ખાવાથી શરીરની નબળાઈ ખતમ થાય છે.  સાથે જ તે ડિપ્રેશન અને ટેંશનથી મુક્તિ અપાવવામાં મદદરૂપ છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments