Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકોને સરળતાથી હેંડલ કરવામાં કામ આવશે આ પેરેંટિંગ ટીપ્સ

Webdunia
ગુરુવાર, 2 જાન્યુઆરી 2020 (12:46 IST)
કોઈ પણ બાળકની સારવારમાં તેમના માતા-પિતાનો ખાસ રૂપથી યોગદાન હોય છે. બાળકોના સ્વભાવ જુદા-જુદા હોવાના કારણે ઘણા પેરેંટ્સને તેમના પરવરિશમાં ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવું પડે છે. દરેક કોઈ તેમના બાળકને બેસ્ટ બનાવવા ઈચ્છે છે. પણ આવું કરવા માટે માતા-પિતાને ખૂબ મેહનત કરવી પડે છે. તો ચાલો આજે અમે તમને કેટલાક એવા સરળ ટિપ્સ્ક આપીએ છે જેને અજમાવીને તમે બાળકોને સમજવાની સાથે તેમની સારી પરવરિશ પણ કરી શકશો. 
 
પૂરતો સમય આપો 
માતા-પિતાનો ફરજ હોય છે કે તે તેમના બાળકની કાળજી રાખે. તેમના બીજી શેડ્યૂલમાંથી સમય કાઢીને તેને પૂરતો ટાઈમ આપે. માતા-પિતાએ તેમના પ્રતિ કેયરિંગ, ધૈર્યવાન અને પ્યાર ભરેલો વ્હવહાર રાખવું જોઈએ. માત્રા માતાને જ નહી પણ પિતાને પણ બાળકોની પરવરિશમાં પૂરો યોગદાન આપવું જોઈએ. 
 
ગુસ્સાથી નહી પ્યારથી કરવી કોશિશ 
બાળકને ગુસ્સાની જગ્યા પ્યારની ભાષા જલ્દી સમજે છે. તેથી બાળકોથી કોઈ ભૂલ થતા પર ગુસ્સાની જગ્યા પ્યાર અને શાંત મનથી તેને સમજવા જોઈએ. તમારી જવાબદારીને સારી રીતે નિભાવવી. બાળકોને ખોટુ-સાચુંની ઓળખ કરાવવી. 
 
 
બાળકોને સમજવાની કોશિશ કરવી 
તમારી વાત બાળક પર નાખવાની કોશિશ ન કરવી. બાળકોને પૂરો ટાઈમ આપીને સાંભળો. તેમના મનની વાતને ઓળખવાના કોશિશ કરવી. બાળકો પર દબાણ નાખવાની જગા તેને સ્વતંત્રતાથી બોલવા દો. તેને સમજવા અને વાતને માનવું હા જો કોઈ ખોટી વાત છે તો તેને ભૂલ જણાવવી અને યોગ્ય રસ્તા પર જવા માટે કહેવું. 
 
તેમનાથી વાત કરવી 
આખા દિવસમાં એક  સમયે આખુ પરિવાર સાથે બેસવું અને દિવસભરની વાત કરવી. મુખ્ય રૂપથી બાળકોથી તેમના શાળા, મિત્ર, હોમવર્ક રૂચિ વિશે પૂછવું. સમય-સમય પર તેમનાથી તેમની શાળા રિપોર્ટ લેતા રહેવું  સાથે જ સ્કૂલની પીટીએમમાં જરૂર જવું.

ઝગડાથી રાખવું દૂર 
જેમ કે પહેલા જ કહ્યુ છે કે બાળકોને સાચું-ખોટુંની ઓળખ કરાવવી. તેને સમજાવવું કે સૌને પ્રેમથી વાત કરવી જોઈએ. સાથે જ ઝગડાથી દૂર રહેવાની તેને શિક્ષા આપવી. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પૂરમાં ઘાયલ 53 વર્ષીય હાથી "જોયમોતી" ને સારવાર માટે વનતારા ખાતે એરલિફ્ટ કરવામાં આવી, ભારતમાં આ પ્રકારનું પ્રથમ બચાવ કાર્ય

iPhone 16 ની કિંમતમાં ઘટાડો, તેને 14,000 રૂપિયા ઓછા ભાવે ખરીદવાની તક

પાટણમાં 14,709 કિલો ભેળસેળિયું તેલ જપ્ત, 210 કેન ભેળસેળિયું તેલ પણ મળી આવ્યું; 2 વર્ષથી કાર્યરત ફેક્ટરી

EV Tips: તમારા ઈવી ની બેટરી જલ્દી ખતમ થઈ રહી છે ? ક્યાક તમે તો નથી કરી રહ્યા આ ભૂલ, બેટરીની લાઈફ વધારવા માટે અપનાવો આ નિયમ

ગુજરાત પોલીસમાં મોટો નિર્ણય: 414 કર્મચારીઓની આંતરજિલ્લા બદલી, દંપતીઓ અને પરિવારજનોને મળી મોટી રાહત

વધુ જુઓ..

ધર્મ

રાખડી બાંધતા પહેલા તમે શું કરો છો? શું તમે કંઈ ખાઈ શકો છો? રક્ષાબંધનની ઉજવણી કરવાની સાચી રીત અને નિયમો જાણો.

મોદી ચાલીસા - શુ જીવતા લોકોની પૂજા-પાઠ અને કર્મકાન્દ કરવા યોગ્ય છે ? જાણો હિન્દુ ધર્મના નિયમ

સંતાન સુખની કામના કરનારા પુત્રદા એકાદશી પર જરૂર કરો આ ઉપાય, શ્રીકૃષ્ણનાં આ મંત્રને માનવામાં આવે છે લાભકારી

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 21 ઓગસ્ટ 2026

આગળનો લેખ
Show comments