Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રીમાં ખુલ્લા પગે રહો છો તો, જાણી લો આ 5 ફાયદા, નુકશાન અને સાવધાનીઓ

Webdunia
ગુરુવાર, 11 એપ્રિલ 2019 (07:49 IST)
નવરાત્રીમાં વગર પગરખા પહેરીને શ્રદ્ધાળુઓની આસ્થાને દર્શાવે છે, નવ દિવસ વગર પગરખાના ચાલવું ધાર્મિક સંતુષ્ટિ અને મનને શાંતિ તો આપે છે પણ ખુલ્લા પગે ચાલવાના ફાયદા અને નુકશાન બન્ને જ જોવાય છે. 
ખુલ્લા પગે ચાલવું આમ તો દુષ્પ્રભાવ છે પણ વિશેષજ્ઞ માને છે કે સાવધાની રાખતા પર આ ફાયદાકારી સિદ્ધ હોય છે. માનસિક સંતોષની સાથે આ સરસ સ્વાસ્થય પણ આપે છે. 
1. ખુલ્લા પગે ચાલવાથી ડિપ્રેશન, માનસિક અવસાદ જેવી સમસ્યાઓમાં જોરદાર ફાયદા આપે છે. 
2. ખુલ્લા પગે ચાલવાથી સાઈટિકા, કમરનો દુખાવો વગેરે રોગોમાં પણ ખૂબ ફાયદો મળે છે. 
3. ખુલ્લા પગે ખુલી હવામાં રહેવાથી, પગમાં ભરપૂર ઑક્સીજન મળે છે, રક્ત સંચાર સારું હોય છે. જેનાથી તેની થાક કે દુખાવો દૂર હોય છે. 
4. ખુલ્લા પગે ચાલવાથી બધી માંસપેશીઓ સક્રિય થઈ જાય છે. જેનો ઉપયોગ પગરખા પહેરવાના સમયે નહી હોય, એટલે કે પગના સિવાય તેનાથી સંકળાયેલા બધા શારીરિક ભાગ સક્રિય થઈ જાય છે. 
5. ખુલ્લા પગે ચાલતા સમયે તમારા પંજાના નીચેનો ભાગ સીધા ધરતીના સંપર્કમાં આવે છે, જેનાથી એક્યુપ્રેશરથી બધા ભાગની એક્સરસાઈજ થાય છે અને ઘણા રોગોથી છુટકારો મળે છે. 

ખુલ્લા પગે ચાલવાના નુકશાન
1. પગમાં ચાંદા થઈ શકે છે. 
2. કેલોસિટી થઈ શકે છે અને પગની ત્વચા કઠડ્ થઈ જાય છે. 
3. હીલ પેન શરૂ થઈ શકે છે, જેનાથી પ્લાંટરફેશિઆઈટિસ કહે છે. 
4. ઈજા થવાની શકયતા રહે છે. 
5. ખુલ્લા પગે ચાલવાથી તમારા પગના તળિયામાં બેક્ટીરિયા, વાયરસનો અસર પડી શકે છે. 
 

સાવધાનીઓ 
1. વધારે અણીદાર જગ્યાથી બચવું જોઈએઅને પગમો સંતુલન યોગ્ય હોવું જોઈએ. જેથી મોચ કે દુખાવા જેવી શિકાયત નહી હોય. 
2. ક્ષમતાથી વધારે ના ચાલવું. વધારે અણીદાર અને સખ્ત જગ્યા પર લાંબી દૂરી નહી કરવી. 
3. ડાયબિટીજના દર્દી ખુલ્લા પગે ના ચાલવું. 
4. પગના તળિયાને સાફ રાખવું અને માશ્ચરાઈજરનો ઉપયોગ કરવું. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments