Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રીમાં ખુલ્લા પગે રહો છો તો, જાણી લો આ 5 ફાયદા, નુકશાન અને સાવધાનીઓ

Webdunia
ગુરુવાર, 11 એપ્રિલ 2019 (07:49 IST)
નવરાત્રીમાં વગર પગરખા પહેરીને શ્રદ્ધાળુઓની આસ્થાને દર્શાવે છે, નવ દિવસ વગર પગરખાના ચાલવું ધાર્મિક સંતુષ્ટિ અને મનને શાંતિ તો આપે છે પણ ખુલ્લા પગે ચાલવાના ફાયદા અને નુકશાન બન્ને જ જોવાય છે. 
ખુલ્લા પગે ચાલવું આમ તો દુષ્પ્રભાવ છે પણ વિશેષજ્ઞ માને છે કે સાવધાની રાખતા પર આ ફાયદાકારી સિદ્ધ હોય છે. માનસિક સંતોષની સાથે આ સરસ સ્વાસ્થય પણ આપે છે. 
1. ખુલ્લા પગે ચાલવાથી ડિપ્રેશન, માનસિક અવસાદ જેવી સમસ્યાઓમાં જોરદાર ફાયદા આપે છે. 
2. ખુલ્લા પગે ચાલવાથી સાઈટિકા, કમરનો દુખાવો વગેરે રોગોમાં પણ ખૂબ ફાયદો મળે છે. 
3. ખુલ્લા પગે ખુલી હવામાં રહેવાથી, પગમાં ભરપૂર ઑક્સીજન મળે છે, રક્ત સંચાર સારું હોય છે. જેનાથી તેની થાક કે દુખાવો દૂર હોય છે. 
4. ખુલ્લા પગે ચાલવાથી બધી માંસપેશીઓ સક્રિય થઈ જાય છે. જેનો ઉપયોગ પગરખા પહેરવાના સમયે નહી હોય, એટલે કે પગના સિવાય તેનાથી સંકળાયેલા બધા શારીરિક ભાગ સક્રિય થઈ જાય છે. 
5. ખુલ્લા પગે ચાલતા સમયે તમારા પંજાના નીચેનો ભાગ સીધા ધરતીના સંપર્કમાં આવે છે, જેનાથી એક્યુપ્રેશરથી બધા ભાગની એક્સરસાઈજ થાય છે અને ઘણા રોગોથી છુટકારો મળે છે. 

ખુલ્લા પગે ચાલવાના નુકશાન
1. પગમાં ચાંદા થઈ શકે છે. 
2. કેલોસિટી થઈ શકે છે અને પગની ત્વચા કઠડ્ થઈ જાય છે. 
3. હીલ પેન શરૂ થઈ શકે છે, જેનાથી પ્લાંટરફેશિઆઈટિસ કહે છે. 
4. ઈજા થવાની શકયતા રહે છે. 
5. ખુલ્લા પગે ચાલવાથી તમારા પગના તળિયામાં બેક્ટીરિયા, વાયરસનો અસર પડી શકે છે. 
 

સાવધાનીઓ 
1. વધારે અણીદાર જગ્યાથી બચવું જોઈએઅને પગમો સંતુલન યોગ્ય હોવું જોઈએ. જેથી મોચ કે દુખાવા જેવી શિકાયત નહી હોય. 
2. ક્ષમતાથી વધારે ના ચાલવું. વધારે અણીદાર અને સખ્ત જગ્યા પર લાંબી દૂરી નહી કરવી. 
3. ડાયબિટીજના દર્દી ખુલ્લા પગે ના ચાલવું. 
4. પગના તળિયાને સાફ રાખવું અને માશ્ચરાઈજરનો ઉપયોગ કરવું. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments